ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં ભૂસ્ખલન, ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા, બચાવકાર્ય શરૂ

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં ફરી એકવાર ભૂસ્ખલનની ઘટના બની છે. તેના પર ગૌરીકુંડમાં વરસાદને કારણે ભૂસ્ખલન થતાં ૧૦થી ૧૨ લોકો કાટમાળ નીચે દટાયા હતા. આ અકસ્માત ગુરુવારે મોડી રાત્રે થયો હતો. … Read More