આ દેશના જંગલમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે 750 અગ્નિશામકો કરાયા તૈનાત

ફ્રાન્સમાં જંગલી આગ વધુ પ્રસરી જવાની આશંકા હોવાથી 750 થી વધુ અગ્નિશામકોને તૈનાત કરવામાં આવ્યા છે. આ જાણીકારી ફ્રેન્ચ બ્રોડકાસ્ટર BFMTVએ શનિવારે આપી હતી. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે જંગલમાં … Read More

વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું

વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ … Read More

Monsoon Update: દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હળવાથી માધ્યમ વરસાદની આગાહી

ગાંધીનગરઃ જુલાઈમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યા બાદ હવે ઓગસ્ટમાં કેવો રહેશે વરસાદ હવામાન વિભાગ દ્વારા આ અંગે આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તે … Read More

ડિજિટલ બર્થ સર્ટિફિકેટનો રસ્તો સાફ, લોકસભાએ મંજૂર કર્યું બિલ, જાણો તેનાથી શું બદલાશે

જન્મ અને મૃત્યુ રજીસ્ટેશન (સુધારો) બિલ, ૨૦૧૩ લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે. રાજ્યસભામાં તેને મંજૂરી મળતા જ તે કાયદાનું સ્વરૂપ લેશે. આ સાથે ડિજિટલ જન્મ પ્રમાણપત્ર શરૂ કરવામાં આવશે. … Read More

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા, ૮ ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી

નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯માં, ૫ ઓગસ્ટના રોજ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ … Read More

કેદારનાથ યાત્રા પર ફરી સંકટ: યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુઓના મોત, ૮થી વધુ ગુમ

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ … Read More

રાજ્યમાં એક મહિનામાં જ ૧,૦૫,૦૦૦ નવા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી

રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં યોજાઈ ગુજરાતમાં કુલ ૭,૭૪,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા રાજ્યની  કૃષિ યુનિવર્સિટીઓ પ્રાકૃતિક ખેતી પદ્ધતિના મોડેલ ફાર્મ બનાવે  :  આચાર્ય દેવવ્રતજી ત્રણ … Read More

આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે, તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે

હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રીએ શુક્રવારે જણાવ્યું હતું કે આપણી ધાર્મિક માન્યતાઓ છોડ અને વૃક્ષો સાથે જોડાયેલી છે અને તેનું રક્ષણ કરવું આપણી જવાબદારી છે. અગ્નિહોત્રીએ શુક્રવારે ​​ઉના જિલ્લામાં … Read More

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ‘કલમ નો કાર્નિવલ’ પુસ્તક મેળાનું ઉદ્ઘાટન

અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે પુસ્તક મેળા ‘કલમનો કાર્નિવલ’નું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે સુશીલાબેન રતિલાલ હોલ, અમદાવાદ સીજી રોડ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજિત ‘કલમનો કાર્નિવલ’ … Read More

ચંદ્રયાન-3એ ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશવા માટેનું બે તૃતીયાંશ અંતર કાપ્યું

ચેન્નાઈ:  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ શુક્રવારે જણાવ્યું હતું કે અવકાશયાન ચંદ્રયાન-3 એ ચંદ્રના લગભગ બે તૃતીયાંશ અંતરને આવરી લીધું છે, જે તેના ત્રીજા ચંદ્ર મિશનમાં વધુ એક સીમાચિહ્નરૂપ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news