ગ્લેશિયર ફાટ્યુઃ અમેરિકાના અલાસ્કામાં કેદારનાથ જેવી પરિસ્થિતિ સર્જાઈ

અલાસ્કાઃ અમેરિકાના અલાસ્કામાં ગ્લેશિયર ફાટ્યાના સમાચાર મળ્યા છે, કેદારનાથ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હોવાની માહિતી મળી છે. અલાસ્કાની મેડેનહોલ નદીમાં પૂરની સ્થિતી છે. નદીની આસપાસના મકાનો પૂરમાં તણાયા છે. અલાસ્કામાં … Read More

કેદારનાથ યાત્રા પર ફરી સંકટ: યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુઓના મોત, ૮થી વધુ ગુમ

ઉત્તરાખંડ: ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ … Read More

કેદારનાથમાં વરસાદ અને હિમવર્ષા

કેદારનાથ ધામમાં ફરી એકવાર ભારે વરસાદ અને હિમવર્ષા જોવા મળી રહી છે. રવિવારે હવામાન અને વરસાદ અને તાજી હિમવર્ષાના આ વલણને ધ્યાનમાં રાખીને, પોલીસે મંદિરમાં આવતા ભક્તોને હવામાનની આગાહી અનુસાર … Read More

સતત હિમવર્ષાના કારણે કેદારનાથમાં ભગવાન શિવના અગિયારમા જ્યોતિર્લિંગની યાત્રા ખોરવાઈ

દેહરાદૂન:  ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત ભગવાન શંકરના અગિયારમા જ્યોતિર્લિંગ કેદારનાથ ધામની યાત્રા ગુરુવારે ખોરવાઈ ગઈ. બપોરના એક વાગ્યાથી સતત હિમવર્ષાના કારણે પ્રવાસ અવરોધાયો હતો. બદ્રીનાથ, કેદારનાથની મંદિર સમિતિના મીડિયા પ્રભારી … Read More

કેદારનાથમાં યાત્રાને વધુ સુરક્ષિત અને સુલભ બનાવવા ટોકન સિસ્ટમ લાગુ

ચાલુ વર્ષે ૨૫ એપ્રિલથી પ્રસ્તાવિત કેદારનાથ યાત્રામાં મુસાફરો ટોકન લઈને દર્શન કરી શકાશે. ટોકન વ્યવસ્થા પ્રવાસન વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવશે, જે દરેક એક કલાકના સ્લોટમાં ટોકનનું વિતરણ કરાશે,  જેથી … Read More