નડિયાદના એક મકાનમાં ભીષણ આગ લગતા ઘરનો સામાન બડીને ખાક

નડિયાદ કપડવંજ રોડ પર આવેલ એસટી નગર ની પાસે સોસાયટીમાં રહેતા, મકાનમાં એકાએક આગ લાગી હતી. આ મકાનના ઉપરના માળે આગ લાગતા ઘર માલિક સહિત પરિવાર તથા સ્થાનિક લોકોમાં ભયનો … Read More

સંખેડાના કછાટા ગામમાં કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં પાણી ભરાયું

સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાં છેવાડે નર્મદાની કેનાલ આવેલી છે. આંબાપુરા તરફથી આવતી નર્મદાની આ માઇનોર કેનાલનો છેવાડાનો ભાગ કછાટા ગામની સીમમાં છે. સીમમાં આવતી નર્મદાની આ કેનાલમાં આખી સીઝનમાં … Read More

કેવડિયામાં જમીન માપણી કરવા ગયેલાં અધિકારીઓને ગામના લોકોએ ભગાડ્યા

નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે હજુ નવા પ્રોજેક્ટો આવ્યા ત્યારે કેવડિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મુખ્ય માર્ગ પર વચ્ચે પહેલું ગામ વાગડીયા આવે છે. ત્યારે જમીન સંપાદન અધિકારીઓ વાગડીયા ગામે જમીનો … Read More

ચીનમાં કોરોનાના કેસ વધતા લોકોને ઘરમાં જ રહેવા આદેશ અપાયા

ચીનમાં વધતા કોવિડ કેસ પાછળ ઓમિક્રોન વેરિઅન્ટનો હાથ છે. તમને જણાવવુ રહ્યુ કે કોરોના સામે લડવા માટે ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી છે. ડિસેમ્બર ૨૦૧૯માં ચીનમાં કોરોના વાઈરસનો પહેલો કેસ … Read More

ગૃહમંત્રી અમિત શાહે દાંડી સાયકલ યાત્રાને ઝંડી બતાવી પ્રારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવ્યાં છે. તેમણે ગાંધીનગરમાં સોમનાથ ટ્રસ્ટની મીટિંગમાં ભાગ લીધો હતો. હવે તેમણે અમદાવાદના કોચરબ આશ્રમમાં દાંડી કૂચની ૯૨મી વર્ષગાંઠ પર દાંડી સાયકલ યાત્રાનો પ્રારંભ … Read More

દિલ્હીના ગોકુલપુરીમાં ૬૦ ઝૂંપડીઓ સળગી

દેશની રાજધાની દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી હતી. આગની આ ઘટનામાં સાત લોકોનાં મોત થયાં છે, જ્યારે લગભગ … Read More

ચીનમાં જિનપિંગ સરકારે ચાંગચુન શહેરમાં લોકડાઉન લાગુ કર્યું

કોરોના વાયરસના કેસોમાં નવી લહેર વચ્ચે ચીને ૯ મિલિયનની વસ્તી ધરાવતા ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં લોકડાઉન લાગુ કર્યું છે. આ હેઠળ, લોકોએ ઘરે જ રહેવું પડશે અને સામૂહિક પરીક્ષણના ત્રણ રાઉન્ડમાંથી … Read More

કલોલના પૂર્વ વિસ્તારમાં પાણીજન્ય રોગની સ્થાનિકો પરેશાન

કલોલના રેલ્વે પૂર્વ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી પાણીજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં તંત્ર દ્વારા સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે. દિવસેને દિવસે ઝાડા ઉલ્ટીના નોંધપાત્ર કેસો મળી આવતાં નગરપાલિકા … Read More

હોળી પછી તાપમાનનો પારો ૪૦ને પાર કરી જશે: હવામાન વિભાગ

રાજ્યના હવામાન વિભાગ જણાવ્યું છે કે, ઉનાળા દરમિયાન રાજ્યમાં કાળઝાળ ગરમી રહેશે, રાત્રે અને દિવસે બન્ને સમયમાં તાપમાન સામાન્ય કરતા ઊંચું રહેશે. આ કારણે આકળા ઉનાળાનો અનુભવ થશે. ગુજરાતમાં ઉનાળાની … Read More

રશિયા દુનિયાનો સૌથી બદનામ દેશ બન્યો

રશિયાને  દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે. પરંતુ કહેવત છે કે વિનાશ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news