રાજકોટમાં નવનિર્મિત બિલ્ડિંગમાં એક બાદ એક કરી ૩ માળ સળગી ઉઠ્યા, ફર્નિચરનો સમાન રાખ, બે કલાકે કાબુ મેળવ્યો

રાજકોટ શહેરમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર કટારીયા ચોક નજીક આવેલ નવનિર્મિત ધ ગ્રાન્ડ પેલેસ નામના બિલ્ડિંગમાં એક બાદ એક ૩ માળ સળગી ઉઠ્‌યા હતા. જેને પગલે ફાયર બ્રિગેડનો … Read More

મોડાસાના એક ગામે આગની ઘટના બની, આસપાસના લોકો દોડી આવ્યા પાણીનો મારો ચલાવી કાબુમાં લીધી આગ

શિયાળાના સમયે આગની ઘટના વધુ સામે આવતી હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રી દરમિયાન લાકડા સળગાવી તાપણા કરતા હોય છે. ત્યારે ક્યાંક તણખલાથી, તો ક્યાંય શોર્ટ સર્કિટથી આગ લાગતી હોય છે. … Read More

માનવ કલ્યાણ સાથે રાષ્ટ્ર નિર્માણના વિચાર ધરાવતા યુવા પવનભાઇ સિંધીનો પરિચય

માનવ સેવા વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે પોતાને શોધવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે બીજાની સેવામાં પોતાની જાતને ગુમાવી દો. એ જ રીતે, આપણી તમામ ભારતીય સંસ્કૃતિ પણ … Read More

પોઝિટિવ અભિગમ સાથે કામ કરો સાબરકાંઠા જિલ્લો રાજ્યમાં અગ્રેસર રહે સરકાર ગ્રાન્ટ આપે તે છેવાડાના ગામ સુધી પહોંચે તેનું ધ્યાન રાખો -ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત

સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજી પદાધિકારીઓ અને અધિકારી સંયુક્ત રીતે કામ કરે. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત … Read More

દિલ્હીમાં શીતલહેરનો ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે

દેશનાં અનેક રાજ્યોમાં શીતલહેર છે. હવામાન વિભાગ અનુસાર રાજધાની દિલ્હીમાં શીતલહેરે ૧૨ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે.દિલ્હીમાં શીતલહેરનો આઠમો દિવસ હતો, જે છેલ્લાં ૧૨ વર્ષમાં એક મહિનામાં સૌથી વધુ છે. અગાઉ … Read More

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો વધવાની છે તેવી હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડી વધવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગે એક રાહતની ખબર … Read More

કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે ૩ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી ઉઠ્યા

કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્‌યો હતો. સાવરે ૯.૧૭ મિનિટે તાલુકા મથક ભચાઉથી ૧૭ કિલોમીટર … Read More

૧ લી ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે : ઋષિકેશ પટેલ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના ર્નિણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે, સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના … Read More

ભચાઉ પાસે પ્લાસ્ટિક સામગ્રી બનાવતા મીની એકમમાં આગથી ભારે નુકસાન

ભચાઉની પૂર્વ દિશાએ આવેલા લોધીડા ઓવરબ્રિજ પાસે રાત્રિએ એક પ્લાસ્ટિક બનાવટના મીની ઉદ્યોગમાં કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટના અંગે આસપાસના લોકોએ તંત્રમાં જાણ કરતા સુધરાઈ હસ્તેના ફાયર … Read More

બજાણામાં ભરવાડના વાડામા વિકરાળ આગ લાગી, અંદાજે રૂ. ૭ લાખથી વધુનું નુકસાન થયું હોવાનું જણાયું

પાટડી તાલુકાના બજાણા ગામ પાસે આવેલા ભરવાડ સમાજના વાડામા પડેલા કડબના જથ્થામા આગ લાગતા અંદાજે રૂ. ૭૦૦૦૦૦ લાખની કળબ બળીને ખાખ થઇ જતા મોટુ નુકશાન થવા પામ્યું હતુ. આ ઘટનામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news