આજે વર્લ્ડ મેન્ટલ ડેઃ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગથી યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર થઈ રહી છે અસર

ઈન્ડિયન એકેડમી ઓફ ન્યુરોસાયન્સના એક્ઝિક્યુટિવ મેમ્બર અને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ ડો. નરેશ પુરોહિતે મંગળવારે વર્લ્ડ મેન્ટલ ડે નિમિત્તે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ યુવાનોના માનસિક સ્વાસ્થ્ય પર … Read More

હમાસના હુમલામાં ૭૦૦થી વધુ ઈઝરાયેલી નાગરિકોના મોત, ૨૦૦૦થી વધુ ઘાયલ થયા

ઈઝરાયલ અને હમાસ વચ્ચે સર્જાયેલી હિંસક અથડામણનો ભોગ નિર્દોષ નાગરિકો બન્યા છે. અત્યાર સુધીમાં બહાર આવેલા આંકડા પ્રમાણે ૭૦૦ જેટલા ઈઝરાયેલી નાગરિકોના મોત થઈ ચુક્યા છે જ્યારે કે ૨૦૦૦ કરતા … Read More

બાબા વેંગાની ભવિષ્યવાણીઃ વર્ષ ૨૦૨૩માં ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે અને આ વર્ષના અંતમાં પરમાણુ હુમલો થશે, પૃથ્વી પર ભયંકર તબાહી થશે

વોશિંગ્ટનઃ અમેરિકામાં ૯/૧૧ જેવા મોટા હુમલાની ખૂબ જ સચોટ ભવિષ્યવાણી કરનાર બાબા વેંગાની વધુ એક ભવિષ્યવાણીએ દુનિયાને ડરાવી દીધી છે. જો કે તેણે ૨૦૨૩માં કમોસમી વરસાદ, ધરતીકંપથી લઈને સૌર વાવાઝોડા … Read More

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી … Read More

ઓસ્ટ્રેલિયન સમુદ્ર ક્ષેત્રમાં બોટ સાથે વ્હેલ અથડાતાં એક વ્યક્તિનું મોત

સિડનીઃ શનિવારે સવારે ઓસ્ટ્રેલિયાના સિડની નજીકના પાણીમાં વ્હેલ બોટ સાથે અથડાયા બાદ તેઓ મુસાફરી કરી રહેલી એક બોટ પલટી જવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય એક ઘાયલ થયો … Read More

જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી દેખાય રહ્યું છે, ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે વાવાઝોડાને પગલે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂયોર્કના … Read More

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી ૧૨૫ લોકોના મોત થયા

અઝરબૈજાનઃઅઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં … Read More

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી … Read More

લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ … Read More

તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ

તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news