હવા દ્વારા ફેલાય છે કોરોના વાયરસ, લાન્સેટના રિપોર્ટમાં ચોંકાવનારા દાવા

ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ ફરીથી ફેલાઈ રહ્યો છે. સાથે જ આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે અને ભારતમાં આ સ્થિતિ ખૂબ જ ભયાનક બની … Read More

નાસાનું હેલિકોપ્ટર ઈન્જેન્યૂટી મંગળ ગ્રહના વાતાવરણમાં ઉડાન ભરશે

મંગળ ગ્રહ પર જો બધું જ યોગ્ય રહ્યું તો નાસાનું હેલિકોપ્ટર ઈન્જેન્યૂટી સોમવારે ઉડાન ભરી શકે છે. આ હેલિકોપ્ટર મંગળ ગ્રહ પર જોરદાર ઠંડીનો સામનો કરી રહ્યું છે. નાસાએ આ … Read More

કોરોનાનો અંત હજુ ઘણો દૂર છે ડબલ્યુએચઓના વડાએ ચેતવ્યા

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ ટેડ્રોસ અદાનોમ ગેબ્રેયસસે કહ્યું કે, ભલે દુનિયામાં અત્યાર સુધી કોરોનાની રસીના ૭૮ કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યાં છે, પરંતુ મહામારીનોઅંત અત્યારે પણ ઘણો દૂર છે. હાલ … Read More

દેશમાં ચોમાસું રહેશે સામાન્ય : સ્કાઈમેટની આગાહી

મોસમની આગાહી અને કૃષિ રિસ્ક સોલ્યુશનના ક્ષેત્રે અગ્રણી ભારતીય કંપની સ્કાઇમેટએ ૨૦૨૧ ના ચોમાસા વિશે આગાહી કરી છે. ચોમાસુ ચાર મહિના જૂન, જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ ૮૮૦.૬ લિમિટેડની … Read More

માત્ર ઓ જ નહીં, વૈજ્ઞાનિકોએ એ બ્લડ ગ્રુપને પણ બનાવ્યું યુનિવર્સલ ડોનર

વિશ્વમાં હવે માત્ર ઓ બ્લડ ગ્રુપ જ યુનિવર્સલ ડોનર નહીં રહે. કેનેડાના વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારના બેક્ટેરિયલ એન્ઝાઈમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ એને પણ યુનિવર્સલ ડોનર બનાવી દીધું છે. આ કારણે … Read More

ભારતને ૨૦૫૦ સુધી નેટ ઝેરો ઉત્સર્જનનો સંકલ્પ માટે બાઈડને મોકલ્યા ખાસ દૂત

અમેરિકાએ ભારતનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મનાવવા માટે પોતાના ખાસ દૂત ભારત દોડાવ્યા છે. જો બાઈડન સરકારે જળવાયુ પરિવર્તનના ખતરાનો સામનો કરવા માટે ફરી પોતાના પ્રયાસ શરૂ કરી દીધા છે જેને … Read More

ઇન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરથી ૪૧થી વધુ લોકોના મોત

ઇન્ડોનેશિયામાં ભુસ્ખલન અને પુરને કારણે ૪૧થી પણ વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે અનેક મકાનો તણાઇ જતા લોકો ઘર વિહોણા થઇ ગયા છે. અહીંના ઇસ્ટ નુસામાં આવેલા પહાડી વિસ્તાર પરથી … Read More

ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે બાઈડેને ઈમરાનખાનને આમંત્રણ સુધ્ધાં ના આપ્યુ

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ છે .પીએમ મોદીએ આ આમંત્રણ સ્વીકાર્યુ પણ છે.જોકે જો બાઈડને પાક પીએમ … Read More

મધ્ય પ્રદેશઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં લાગી આગ, ૯૦થી વધુ દર્દીઓને કરાયા શિફ્ટ

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના … Read More

જાપાનમાં ૭.૨ની તીવ્રતાનો ભૂકંપઃ સુનામી અંગે એલર્ટ જાહેર

જાપાનમાં શનિવારે ભૂકંપના તેજ આંચકા આવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા ૭.૨ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર શનિવાર બપોરે દેશની રાજધાની ટોક્યોની નજીક ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news