મધ્ય પ્રદેશઃ ઉજ્જૈનની પાટીદાર હોસ્પિટલમાં લાગી આગ, ૯૦થી વધુ દર્દીઓને કરાયા શિફ્ટ

મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા પાટીદાર હોસ્પિટલમાં રવિવારે સવારે આગ લાગી હતી. આગના બનાવમાં કેટલાક દર્દીઓ દાઝ્યા હોવાની માહિતી પણ મળી રહી છે. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના … Read More