કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો
ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More