કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શ્રી રઘુવંશી વાડી, ભાભર ખાતે “સહકાર સંમેલન” કાર્યક્રમ યોજાયો

ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે ભાભર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે સ્વરૂપજી ઠાકોરને જંગી મતોથી જીતાડી કેસરીયો લહેરાવા જનતાને આહ્વાન કર્યું હતુ. કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ … Read More

નવસારીમાં ટ્રકમાંથી કેમિકલના બેરલ ખાલી કરતી વખતે અચાનક ભડકો થતા લાગી ભીષણ આગ, 3ના મોત 4 ઘાયલ

એકસ્ટ્રા એક્ઝિટ ન હોવાથી કર્મચારીઓને ભાગવાનો મોકો ન મળતાં ગૂંગળાઇને મોતને ભેટ્યા ગોડાઉનમાં મોટેભાગે કેમિકલ હોવાથી હોવાથી આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ ગોડાઉનનો જે શેડ હતો એનાથી … Read More

સ્પેન્ટ એસિડનો રૂલ-9ના કવચ હેઠળ ગેરકાયદેસર નિકાલ?

જીપીસીબી રૂલ-9ની મંજુરી હેઠળ થતા સ્પેન્ટ એસિડના નિકાલના મોનીટરીંગમાં અસમર્થ મંજુરી કરતા વધુ સ્પેન્ટ એસિડના જથ્થાનો નિકાલ કે ઉપયોગ થાય છે તે જીપીસીબી દ્વારા ચકાસવામાં આવે છે કે કેમ?  સ્પેન્ટ … Read More

JDPAના હોદ્દેદારોને હાઇકોર્ટમાં પ્રદૂષણ અંગે પીઆઈએલ કરવાની ધમકી આપી 11 લાખ પડાવનાર બે આરોપીઓ ઝડપાયા

રાજકોટઃ જેતુપર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો પાસેથી પ્રદૂષણ નામે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવાની ધમકી આપનાર વકીલ સહિત બે આરોપીઓની જેતપુર શહેર પોલીસે ધરપકડ કરી છે. આ કિસ્સામાં બે આરોપીઓએ … Read More

નારોલ ગેસ ટ્રેજેડીઃ મૃતકના પરિવારજનોના કંપની બહાર ધરણા, ન્યાય માટે તંત્ર સમક્ષ માંગ

કંપનીએ મૃતકના પરિવારને વળતર ચૂકવવાની ચોખ્ખી ના ભણી મૃતકના પરિવારજનો કંપની બહાર ધરણા પર બેસી ન્યાય માટે લગાવી ગુહાર ન્યાય ન મળે ત્યાં સુધી લાશ સ્વિકારવા પરિવારજનો ઇન્કાર અમદાવાદઃ દિવાળીના … Read More

ગુજરાતમાં ગેસ ગળતરથી થતા મોતોની વણઝાર, બેખોફ બનેલા પ્રદૂષણ માફિયાઓ કોના આશીર્વાદથી કરી રહ્યા છે મોતનું તાંડવ?

સુરત, કચ્છ અને હવે અમદાવાદ ક્યારે થશે નિર્દોષોના ગુનેગારોને સજા આ બનાવ અંગે ઘણા પ્રશ્નોના જવાબ મળવા હજુ બાકી છે. જેમ કે દેવી સિંથેટિક પાસે આ પ્રકારનો સ્પેન્ટ એસિડ વાપરવા … Read More

વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

અંકલેશ્વર જીઆઇડીસી: પહેલા પ્રદૂષણ મામલે અને હવે ડ્રગ્સ મામલે પણ બની રહ્યું છે ‘હબ’

અંકલેશ્વર જીઆઇડીસીમાંથી ૨૫૦ કરોડથી વધુ કિંમતનાં ડ્રગ્સનો મોટો જથ્થો પકડાયો અંકલેશ્વરઃ અંકલેશ્વર જીઆઈડીસી ત્યાંના કેટલાંક ઔદ્યોગિક એકમો દ્વારા ફેલાવવામાં આવી રહેલા બેફામ પ્રદૂષણને કારણે ચર્ચાના કેન્દ્રમાં પહેલેથી જ જોવા મળી … Read More

સાયખામાં કેમિકલ પ્રદૂષણ માફિયા બેફામ, જળ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ભયાનક, ચારેબાજુ નર્કાગાર જેવી સ્થિતિ

સાયખા જીઆઈડીસીમાં બેફામ રીતે ફેલાવાઈ રહ્યું છે જળ પ્રદૂષણ પ્રકૃતિને પહોંચાડવામાં આવી રહ્યું છે પારાવાર નુક્શાન ફીણવાળું લાલ રંગનું પ્રદૂષિત પાણી ગંભીર સમસ્યાઓને આપી રહ્યું છે આમંત્રણ ભૂગર્ભજળ સહિત આસપાસના … Read More

કંડલામાં બનેલી ઘટનામાં સેફટી ઈન્સ્પેક્ટર તેમજ કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવો જોઈએઃ મજદુર અધિકાર મંચ

ભુજનાં ભચાઉ તાલુકામાં જ બે વર્ષમાં ૨૭ શ્રમજીવીનો અકસ્માતનાં કારણે મૃત્યું થયાં ભુજ: કચ્છ જિલ્લામાં વિનાશક ભૂકંપ બાદ અનેક નાની મોટી કંપનીઓ કાર્યરત થવા પામી હતી તેની સામે દરરોજ અકસ્માતની … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news