ખારાઘોડા ગામમાં હિન્દુસ્તાન સોલ્ટ લીમિટેડે ઉભા પાક પર બુલડોઝર અને ટ્રેક્ટર ફેરવી દેતા ખેડૂતોમાં દુઃખનો માહોલ

સુરેન્દ્રનગરઃ દસાડાના ખારાઘોડા ગામે રાજાશાહી સમયથી વસવાટ કરતા મીઠા કામદાર રહેણાંક જમીનથી પણ વંચિત રહ્યા છે જેને લઈને અવારનવાર વિવાદ થતો હોય છે ત્યારે ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે … Read More

શિયાળાને આગમનને લઇને ભારતીય હવામાન વિભાગનું ઇનપુટ, જાણો ક્યારથી દસ્તક આપશે શિયાળો

નવીદિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાએ વિદાય લીધી છે. સૂર્યપ્રકાશને કારણે, દિલ્હી NCR સહિત સમગ્ર ઉત્તર ભારતમાં દિવસ દરમિયાન ગરમી ફરી એકવાર વધી છે. જો કે દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો ઉપરાંત … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને … Read More

ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ને આવેદનપત્રો અપાયા

અમદાવાદઃ ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં રેકોર્ડ બ્રેક બ્લડ યુનિટ એકત્ર થયું

અમદાવાદઃ રક્તદાન એ સ્વૈચ્છિક રીતે સ્વિકૃત સામાજિક જવાબદારી હોય છે. રક્તદાન થકી અનેક જિંદગીઓને બચાવી શકાય છે તે સર્વવિદિત છે, પરંતુ રક્તદાન માટે લોકો સ્વૈચ્છિક રીતે આગળ આવે તેવા આયોજનો … Read More

અંબાજી પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો

‘અંબાજી પદયાત્રા- સ્વચ્છ પર્યાવરણ યાત્રા’ અભિયાન હેઠળ સ્વયંસેવકો દ્વારા પદયાત્રાના માર્ગો પરથી અત્યાર સુધીમાં અંદાજે ૭૩ ટનથી વધુ કચરો એકત્રિત કરાયો : આગામી ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૪ સુધી કચરો એકત્રિત કરાશે પદયાત્રામાં … Read More

“એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન અંડર મોન્ટ્રીયલ પ્રોટોકોલ” પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓઝોન દિવસ 2024ની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ 19 સપ્ટેમ્બર 2024ના રોજ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (સીઇઇ), ઈન્ડિયન મેટોરોલોજીકલ સોસાયટી (અમદાવાદ ચેપ્ટર) અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી)ના સહયોગથી ” એડવાન્સિંગ ક્લાઇમેટ … Read More

વડોદરામાં સમા, નિમેટા અને રવાલમાં કુલ ૩૫ મેગા વોટ પ્લાન્ટ માટે ૧૧૬૩૬૬ સોલાર પેનલ મૂકી સ્વચ્છ ઊર્જા ઉત્પન્ન કરતું સરદાર સરોવર નર્મદા નિગમ

વડોદરા: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આહ્વાનને સરદાર સરોવર નર્મદા નિગમે બખૂબી ઝીલી લીધું છે. વડોદરા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની શાખા … Read More

ભારત ફરીથી ચંદ્ર પર જાય છેઃ કેબિનેટે ચંદ્રયાન-૧, ૨ અને ૩ની શ્રેણીમાં ચંદ્રયાન-૪ મિશનને મંજૂરી આપી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળની કેન્દ્રીય કેબિનેટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યા પછી પૃથ્વી પર પાછા આવવાની તકનીકીઓ વિકસાવવા અને પ્રદર્શિત કરવા અને ચંદ્રના નમૂનાઓ એકત્રિત કરવા અને … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news