“કોવિશિલ્ડ વેક્સીનથી હાર્ટ એટેકનો ખતરો છે”: AstraZeneca એ કોર્ટ સમક્ષ સ્વિકાર્યું

નવીદિલ્હીઃ Oxford-AstraZeneca રસી લોકોને કોરોના મહામારી દરમિયાન રોગથી બચાવવા માટે આપવામાં આવી હતી. ભારતમાં, તેની રસી અદાર પૂનાવાલાની સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી હતી. જે બાદમાં ભારત સહિત વિશ્વભરના કરોડો … Read More

૧૦૩ વર્ષ પછી એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો

નવીદિલ્હી: સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જોવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ૧૦૩ વર્ષ પછી એવું … Read More

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે

માનવ સમાજ જંગલોનું મહત્વ ભૂલી જવાની ભૂલ કરી રહ્યો છે. જંગલો જીવનદાતા છે. વાસ્તવિકતા એ છે કે જંગલોએ પૃથ્વી પર જીવનનું જતન કર્યું છે, એમ ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દહેરાદૂનની ઇન્દિરા ગાંધી નેશનલ … Read More

પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ, સિંગાપોરે એવરેસ્ટ ફિશ કરી મસાલા પર પ્રતિબંધ મુક્યો

સિંગાપોરઃ ભારતની પ્રખ્યાત મસાલા કંપની એવરેસ્ટ મુશ્કેલીમાં મુકાઈ છે. સિંગાપોર સરકારે એવરેસ્ટના ફિશ કરી મસાલાને તાત્કાલિક બજારમાંથી પરત લેવાના આદેશ જાહેર કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે એવરેસ્ટના … Read More

આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

ચિત્તોડગઢ સ્થિત ફેક્ટરીમાં ગેરકાયદેસર જળ સંચય રોકવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના

ચિત્તોડગઢ :   રાજસ્થાનના ચિત્તોડગઢમાં સ્થિત એક ફેક્ટરી માટે મોટા પાયે પાણીના શોષણની ફરિયાદો મળ્યા બાદ, જિલ્લા કલેક્ટરે ઉચ્ચ અધિકારીઓની એક સમિતિની રચના કરી છે અને તાત્કાલિક કાર્યવાહી માટે સૂચનાઓ આપી … Read More

હવામાન વિભાગની આગાહીઃ આ વર્ષે લાંબા ગાળાનો સામાન્ય વરસાદ રહેશે

નવીદિલ્હી: અગાઉના વર્ષોમાં ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં ખાધ સર્જી હતી. સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે ચોમાસું આરામથી બેસી જશે. ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે સમગ્ર દેશમાં ભારે વરસાદ … Read More

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યા: રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે … Read More

Loksabha Elections 2024 : આજ સાંજથી 102 લોકસભા સીટો પર પ્રચારના પડઘમ થઈ જશે શાંત

નવી દિલ્હી:  શુક્રવાર, 19 એપ્રિલના રોજ યોજાનારી લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આજે (બુધવાર) સાંજે સમાપ્ત થશે. નોંધનીય છે કે પ્રથમ તબક્કામાં દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 … Read More

રામનવમીઃ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામને પ્રસન્ન કરવા તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ

આ વર્ષે રામ નવમી નો તહેવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવારના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news