બંગાળની ખાડીમા લો પ્રેશર, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આવતીકાલથી ચોમાસાનો ત્રીજો રાઉન્ડ દસ્તક દેશે. ત્યાર અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નદીઓમાં પણ પૂરની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે,  આગામી … Read More

દક્ષિણ કોરિયા પૂરમાં ૩૯ના મૃત્યુની પુષ્ટિ થઈ, સુરંગમાંથી ૧૩ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા

દક્ષિણ કોરિયામાં ભારે વરસાદ બાદ અચાનક આવેલા પૂરમાં ડઝનેક લોકો માર્યા ગયા છે. એકલા ટનલમાં પાણી ભરાવાને કારણે ૧૩ લોકોના મોત થયા હતા. આ ટનલમાં ઓછામાં ઓછા ૨૦ નાના-મોટા વાહનો … Read More

દિલ્હીમાં યમુનાનું જળસ્તરમાં ઘટાડો થતા દિલ્હી વાસીઓએ નિરાતનો શ્વાસ લીધો

દેશની રાજધાની દિલ્હીની વરસાદના કારણે હાલત ખરાબ થઈ હતી. એક તરફ વરસાદ અને બીજી તરફ યમુનાના પાણી જે રસ્તે ફરી વળતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ આ પાણી લોકોના ઘરોમાં … Read More

હિમાચલમાં આકાશી આફતને કારણે તબાહી, કુલ્લુ-મનાલીમાં મકાનો-દુકાનો પૂરમાં ધોવાયા

હિમાચલ પ્રદેશમાં આકાશી આફતને કારણે તબાહી મચી છે. રાજ્યના મનાલી, કુલ્લુ, સોલન, મંડી, શિમલા, ચંબા સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ જોવા મળી રહે છે. નદીમાં આવેલા પૂરના … Read More

હિમાચલપ્રદેશના કુલ્લુ-મનાલીમાં પૂરમાં ફસાયેલા ૭૦,૦૦૦ને બચાવ્યા, ૨૬ ના મોત

હિમાચલ પ્રદેશના કુલ્લુ-મનાલીમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું, જેના કારણે ભયંકર તબાહી સર્જાઈ હતી. કુલ્લુ-મનાલીમાં અકસ્માતને કારણે અત્યાર સુધીમાં ૨૬ લોકોના મોત થયા છે, જ્યારે ૭૦,૦૦૦ લોકોને બચાવી લેવામાં … Read More

બંગાળની ખાડીમાં ચક્રવાત, હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

ભારતમાં ચોમાસાની શરૂઆત થતા જ ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જો પશ્ચિમ બંગાળની વાત કરવામાં આવે તો ઉત્તર બંગાળમાં વરસાદ પડી રહ્યો છે, પરંતુ દક્ષિણ બંગાળમાં … Read More

વિદેશમંત્રીએ પ્રધાનમંત્રીના વ્યક્તિત્વના વખાણ કર્યા, PM વિષે કહી આ વાત

થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વિદેશ મંત્રી એસ જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વ વિશે ઘણી વાતો કરી હતી. જયશંકરે કહ્યું કે પીએમ મોદીની અસાધારણ બાબત એ છે … Read More

ચંદ્રયાન ૩ના લોન્ચિગ સમયનો ફલાઈટમાંથી દેખાયો અદ્દભુત આકાશી નજારો…

દરેક ભારતીયો ૧૪ જુલાઈ, ૨૦૨૩ના બપોરે ૨.૩૫ કલાકે ચંદ્રયાન ૩ની લોન્ચિંગની ઐતિહાસિક ઘટના જોઈ હતી. ચંદ્રયાન ૩ની સફળી લોન્ચિંગ બાદ હવે આખો દેશ ચંદ્રયાન ૩નો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની રાહ … Read More

હિમાચલ પ્રદેશમાં વરસાદથી તબાહી, કુલ્લૂમાં અત્યાર સુધીમાં ૨૪ના મોત, ૮ મૃતદેહ મળ્યા

ભારતના પહાડી રાજ્ય હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ તબાહી જોવા મળી છે. ભારે વરસાદ બાદ પૂરે હિમાચલ પ્રદેશમાં ખતરનાક કહેર મચાવ્યો છે. કુલ્લૂમાં હમણા સુધી ૨૪ લોકોના મોત થયા છે. … Read More

પર્યાવરણને લઇને લગાવામાં આવેલા દંડ વસૂલવામાં અધિકારીઓ બેદરકારી દાખવે છે

ગંગા અને યમુના નદીઓને સાફ કરવામાં આવશે તો દેશ માટે ઘણું મોટું કામ થશે નવી દિલ્હી: નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ન્યાયિક સભ્ય જસ્ટિસ સુધીર અગ્રવાલે 14 જુલાઈ શુક્રવારે પર્યાવરણને નુકસાન કરનારાઓ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news