વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ઉકાઈ ડેમમાંથી ૭૦૦૦ ક્યુસેક પાણી છોડાશે, બચી જશે ડાંગર- શેરડીનો પાક

સુરતઃ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર છે. ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વ્હારે સરકાર આવી છે. ડાંગર અને શેરડીનો પાક બચાવવા ઉકાઈ ડેમમાંથી ૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. … Read More

હરિયાણાના કરનાલ જિલ્લામાં પૂરના કારણે ડાંગરનો પાક નાશ પામ્યો

દર વર્ષે પૂર અને વરસાદને કારણે અનેક વિસ્તારમાં ડાંગરનો પાક બરબાદ થઈ જાય છે. જેના કારણે ખેડૂતોને ઘણું આર્થિક નુકસાન વેઠવું પડે છે. ડાંગરનો પાક નિષ્ફળ જવાને કારણે ઘણા ખેડૂતો … Read More