ઘરમાં વિસ્ફોટ થતા ૪ લોકોના દર્દનાક મોત, કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા, મેરઠની ઘટના

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં ૪ લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ … Read More

દિલ્હી-NCRમાં ૩.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

નવીદિલ્હી: દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકાને કારણે ધરતી લાંબા સમય સુધી ધ્રૂજતી રહી. ભૂકંપની તીવ્રતા અને કેન્દ્ર વિશે હજુ સુધી માહિતી બહાર આવી નથી. ૩ ઓક્ટોબરે પણ … Read More

કેન્દ્ર સરકારે ચોખાની નિકાસ ડ્યુટીને લઈ નવુ નોટિફિકેશન બહાર પાડ્યું

નવીદિલ્હીઃ સરકારે બોઈલ્ડ રાઈસ પરની નિકાસ ડ્યૂટી ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવી છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આ જાણકારી આપી છે. સરકારે બોઈલ્ડ રાઈસની નિકાસ પર ૨૦ ટકા … Read More

કેન્દ્રીય મંત્રીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાના સંકેત આપી દીધા!

નવીદિલ્હી: ઈઝરાયલ-ફિલિસ્તીન જંગની વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સરકાર તરફથી મોટું નિવેદન સામે આવ્યું છે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, આવનારા દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા … Read More

દેશના 78 સ્થાનિક કોલ થર્મલ પ્લાન્ટમાં કોલસાનો ભંડાર 25 ટકાથી ઓછો

 દેશભરના 78 સ્થાનિક કોલસા આધારિત થર્મલ પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ક્રિટિકલ કેટેગરીમાં છે અથવા જરૂરી સ્ટોકના 25 ટકાથી ઓછો છે. આ નાણાકીય વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે થર્મલ પ્લાન્ટ્સમાં આટલી … Read More

ભારતનું પહેલુ માનવ સ્પેશ મિશન હશે ગગનયાન મિશન

નવીદિલ્હીઃ ભારત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ૨૧ ઓક્ટોબરે ગગનયાન મિશન (Gaganyaan Mission)) પહેલા અનેક પરીક્ષણ ફ્લાઇટ્‌સમાંથી પ્રથમ કરશે. … Read More

પડ્યા પર પાટુઃ સરકારે અનિલ અંબાણીને ૯૨૨ કરોડની ટેક્સ નોટિસ મોકલી

નવીદિલ્હીઃ અનિલ અંબાણીની સ્થિતી પડ્યા ઉપર પાટુ જેવી થઇ ગઇ છે, ફરી એક વાર અનિલ અંબાણીને આંચકો લાગ્યો છે, સરકાર દ્વારા તેમને કુલ ૯૨૨.૫૮ કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મોકલવામાં આવી … Read More

પાંચ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર, 3 ડિસેમ્બરે પરિણામો જાહેર થશે

નવી દિલ્હી: ચૂંટણી પંચે સોમવારે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, જેમાં છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થશે જ્યારે અન્ય ચાર રાજ્યોમાં એક તબક્કામાં મતદાન … Read More

ઇન્ટર-બેઝિન જળ સ્થાનાંતરણ વરસાદની સ્થાયી પેટર્ન બદલી શકે છે: વૈજ્ઞાનિકો

હૈદરાબાદ: પ્રસ્તાવિત આંતર-બેઝિન જળ સ્થાનાંતરણ જમીન-વાતાવરણ પ્રતિસાદ દ્વારા ચોમાસાના વરસાદની સ્થાયી પેટર્નને બદલી શકે છે. સેન્ટર ફોર અર્થ, ઓશન એન્ડ એટમોસ્ફેરિક સાયન્સ (CEOAS), યુનિવર્સિટી ઓફ હૈદરાબાદ (UoH) ના વૈજ્ઞાનિકોએ સિવિલ … Read More

૧૨ ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news