2050 સુધીમાં દેશના લગભગ 3.5 કરોડ લોકોને દરિયાકાંઠાના પૂરનો સામનો કરવો પડશે

રાંચી: ઝારખંડમાં શુક્રવારે XLRI જમશેદપુર ખાતે 10મા ડૉ વર્ગીસ કુરિયન મેમોરિયલ ઓરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે દૂધ ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનને યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર

હવામાનની પેટર્નમાં ઝડપી પરિવર્તને પાક ચક્રને ઉથલાવી નાખ્યું, હવે કૃષિ ક્ષેત્રનું ધ્યાન 800 આબોહવા સ્થિતિસ્થાપક પાકો પર  નવી દિલ્હીઃ વધતા તાપમાનને કારણે ખેતીમાં સંસાધનોની જરૂરિયાત અને વપરાશમાં વધારો થયો છે. … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઈલ ઇમ્પોર્ટર ભારત માટે રશિયા ટોપનું ઓઈલ સપ્લાયર બન્યુ

નવીદિલ્હીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ … Read More

બેંગલુરુમાં બહુમાળી ઈમારતમાં લાગેલી આગની ઘટનામાં એક વ્યક્તિએ છત પરથી કૂદકો મારીને બચાવ્યો જીવ

બેંગલુરૂઃ કર્ણાટકની રાજધાની બેંગલુરુના પોશ વિસ્તારમાં એક બહુમાળી ઈમારતમાં આગ લાગી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, બિલ્ડિંગના ઉપરના માળે લાગેલી આગને કારણે ત્યાં રાખવામાં આવેલ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનાની જાણ … Read More

સ્વદેશી શોધઃ એક એવું ઉપકરણ જે વીજ કરંટ સામે આપે છે રક્ષણ

જયપુર: રાજસ્થાનની એક કંપનીએ એક એવું ઉપકરણ તૈયાર કર્યું છે જેને ઘરમાં લગાવવામાં આવે તો તે ખુલ્લા ઈલેક્ટ્રિક વાયરને સ્પર્શે તો પણ ઇલેક્ટ્રિક શોક લાગશે નહીં. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ … Read More

આ વર્ષે લગ્નગાળામાં દેશમાં લગભગ 35 લાખ લગ્ન થવાનો અંદાજ, વેપારીઓ તૈયારીઓમાં જોતરાયા

નવી દિલ્હીઃ દિલ્હી સહિત દેશભરના વેપારીઓ આગામી લગ્નગાળા માટે મોટું વેચાણ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયારીમાં જોતરાઈ ગયા છે, કારણ કે દિવાળી પછી તરત જ લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે … Read More

સિંહદર્શન શરૂ, વન અધિકારીએ જીપ્સીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનની શરૂઆત કરાવી

જુનાગઢઃ ગીરના જંગલમાં સિંહદર્શન માટે જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સિંહોના વેકેશન પછી ફરીવાર સિંહ દર્શન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં સિંહ દર્શન માટે અનોખો ઉત્સાહ … Read More

આ પાડોશી રાજ્યમાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના, દિલ્હી-એનસીઆરમાં વરસાદ

દિલ્હી-એનસીઆરમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ત્યારે વરસાદ બાદ સમગ્ર વાતાવરણ ખુશનુમા બની ગયુ હતુ. સોમવારે નોઈડા, ઈન્દિરાપુરમ અને દક્ષિણ દિલ્હીની આસપાસના વિસ્તારોમાં વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news