પશ્ચિમ બંગાળના હાવડાના ઔદ્યોગિક જિલ્લામાં કેટલાક ગોદામોમાં ભીષણ આગ

કોલકાતા: પશ્ચિમ બંગાળના  ઔદ્યોગિક જિલ્લા હાવડાના કેટલાક વેરહાઉસમાં શુક્રવારે સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોરશોર રોડ (શિવપુર) ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જ્યુટ મિલ સહિત અનેક વેરહાઉસ … Read More

રાજધાની દિલ્હીનું પ્રદૂષણ માનવ અને પક્ષીઓ બંને માટે છે જોખમી

નવીદિલ્હીઃ દિવાળી પહેલા જ દિલ્હીમાં હવાની ગુણવત્તા ઝેરી બની ગઈ છે અને એર ક્વોલિટી ઈન્ડેક્સ ૫૦૦ને પાર કરી ગયો છે. દિલ્હી સરકારે એર ક્વોલિટી ઈન્ડેક્સને સુધારવા માટે ઘણા પગલાં લીધા … Read More

ભારત સ્ટીલ પર કાર્બન ઉત્સર્જન સંબંધિત દંડાત્મક કાર્યવાહીનો વિરોધ કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે મંગળવારે જણાવ્યું હતું કે ભારત સ્ટીલ ઉદ્યોગ પર કાર્બન ઉત્સર્જન મર્યાદા પર યુરોપિયન અથવા અન્ય દેશો દ્વારા વધારાની ડ્યુટી અથવા સમાન … Read More

દેશની રાજધાની ગેસ ચેમ્બર બનતા શાળાઓ ૧૦ નવેમ્બર સુધી બંધ રાખવાનો આદેશ

નવીદિલ્હીઃ રાજધાનીમાં વધતા પ્રદૂષણ વચ્ચે દિલ્હી સરકારે તમામ પ્રાથમિક ખાનગી અને સરકારી શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ સિવાય ૬થી ૧૨ સુધીની શાળાઓને ઓનલાઈન ક્લાસનો વિકલ્પ આપવામાં આવ્યો છે. … Read More

Chemical Company Blast : મહાડ MIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, સાત મૃતદેહ મળી આવ્યા

કોલ્હાપુર: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ MIDCમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટને પગલે લગભગ સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે અને 11 વધુ કર્મચારીઓ હજુ પણ ગુમ છે. … Read More

નવેમ્બર ઠંડીની રાતો ગરમ થવાની શક્યતા સાથે ભારતના અનેક ભાગોમાં વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: ઠંડી આવી ગઈ છે, શિયાળો આવી ગયો છે એવુ સમજીને હરાખાતા નહી. કારણ કે, ફરીથી દરિયામાં મોટી હલચલ થઈ છે. વાતાવરણમાં મોટો ફેરફાર થવાનો છે. ભારતીય હવામાન વિભાગે મોટી … Read More

જો સરદાર પટેલ ન હોત તો ભારતનો વર્તમાન નકશો શક્ય ન હોતઃ શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કહ્યું હતું કે ભારતની એકતા અને સમૃદ્ધિ એ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું અને તેમના કારણે જ પૃથ્વી પર સાર્વભૌમ … Read More

ફેરફારઃ ૧ નવેમ્બરથી ગેસ સિલિન્ડરથી લઈને જીએસટી તેમજ ઈમ્પોર્ટ સુધીના ઘણા ફેરફારો થશે

નવીદિલ્હીઃ ઓક્ટોબર મહિનો પૂરો થવામાં હવે માત્ર ૨ દિવસ બાકી છે. આ પછી નવેમ્બર મહિનો શરૂ થશે. દેશમાં દર મહિનાની શરૂઆતમાં અથવા પ્રથમ તારીખે ઘણી વસ્તુઓ બદલાય છે. આ ફેરફારોની … Read More

2050 સુધીમાં દેશના લગભગ 3.5 કરોડ લોકોને દરિયાકાંઠાના પૂરનો સામનો કરવો પડશે

રાંચી: ઝારખંડમાં શુક્રવારે XLRI જમશેદપુર ખાતે 10મા ડૉ વર્ગીસ કુરિયન મેમોરિયલ ઓરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ્યારે દૂધ ક્રાંતિના પિતા ડો. વર્ગીસ કુરિયનને યાદ કરવામાં આવ્યા હતા, ત્યારે … Read More

સફળતાઃ ડેન્ગ્યુના મચ્છર પાછળની બાયોકેમિસ્ટ્રીનો થયેલો ખુલાસો ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટેનો માર્ગ મોકળો કરી શકે છે

મંડી: સંશોધકોએ ડેન્ગ્યુ પેદા કરતા મચ્છરના ઈંડાને કઠોર પરિસ્થિતિઓમાં પણ જીવંત રાખે છે તે બાયોકેમિકલ પ્રક્રિયાઓ શોધી કાઢી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી મંડી અને ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટેમ સેલ સાયન્સ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news