ગેરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડાઇ રહ્યું છે કેમિકલયુક્ત પાણી

અમદાવાદ પૂર્વમાં, એવું લાગે છે કે AMC કેટલાક પ્રદૂષણના મુદ્દાને નજરઅંદાજ કરી રહ્યું છે. ગરતપુરમાં મેગા ડ્રેનેજ લાઇન છે અને આ મેગા ડ્રેનેજ લાઇનમાં કેમિકલયુક્ત પાણી ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ દ્વારા છોડવામાં … Read More

હૈતીમાં ભૂકંપથી અત્યાર સુધી ૧૨૯૭ લોકોના મોત, ૨૮૦૦ લોકો ઘાયલ

કેરેબિયન દેશ હૈતીમાં શનિવારે ૭.૨ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા બિલ્ડિંગો ધરાશાયી થઇ હતી. ભૂકંપમાં અત્યાર સુધી ઓછામાં ઓછા ૧૨૯૭ લોકોના મોત થયા છે જ્યારે ૨૮૦૦ લોકો ઘાયલ થયા છે. હૈતીની … Read More

ગાંધીનગરના રાયસણ ખાતે જિલ્લા કક્ષાના વન મહોત્સ્વની ઊજવણી કરાઇ

ગાંધીનગરના રાયસણ ખાતે લીંબજ માતાજી સેવા ટ્રસ્ટના ઉપક્રમે જિલ્લા કક્ષાના ૭૨ માં વન મહોત્સવની સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ પ્રસંગે દીપ પ્રાગટય … Read More

દુનિયાના સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ઉ.પ્રદેશનું ગાઝિયાબાદ બીજા નંબરે

છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયામાં પ્રદૂષણ સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યું છે. ભારતમાં પણ પ્રદૂષણનો ખતરો વધતો જઈ રહ્યો છે. આ દરમિયાન બ્રિટિશ કંપની હાઉસફ્રેશે એક રિપોર્ટ તૈયાર કર્યો છે, … Read More

હિ.પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનઃ ૨ના મોત, અનેક લોકો દટાયા હોવાની આશંકા

હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાના નિગુલસેરીમાં નેશનલ હાઇવે-૫ પર ચીલ જંગલની પાસે ભૂસ્ખલનની મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં એચઆરટીસીની બસ (ૐઇ્‌ઝ્ર મ્ેજ) ઝડપમાં આવી હોવાની સૂચના છે. મળતી માહિતી મુજબ, … Read More

ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત, મણિપુર બાદ બીજા નંબરઃ હવામાન વિભાગ

ગુજરાતમાં વરસાદની ૪૪ ટકા જેટલી ભારે અછત હેઠળ છે, જે મણિપુર બાદ બીજા નંબરે આવે છે, જ્યાં ૯ ઓગસ્ટના રોજ વરસાદની ૫૭ ટકા અછત નોંધાઈ હતી. ભારતીય હવામાન વિભાગે જાહેર … Read More

ભારતના સપૂત નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ, રચી ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદીઓની ભવ્ય ઉજવણી

ભારતના સપૂત નીરજ ચોપડા દ્વારા ઇતિહાસ રચતા અને ગોલ્ડ મેડલ મેળવતા અમદાવાદ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદીઓએ ગોલ્ડ મેડલને અવકારતા આતશબાજી સાથે મીઠાઇ ખવડાવી ભવ્ય ઉજવણી કરી હતી. … Read More

કોરોનાની સ્પિડ વધી, છેલ્લા ૨૪ કલાકમાં ૪૪,૬૪૩ પોઝિટિવ કેસ નોંધાયા

ભારતમાં કોરોનાના નવા કેસમાં દરરોજ ઉછાળો નોંધાઈ રહ્યો છે. આ ઉછાળો ધીમી ગતિનો છે જોકે તેના કારણે ત્રીજી લહેરની ચિંતા અને સંભાવનાઓ વધી રહી છે. ગઈકાલે જ્યાં દેશમાં ૪૨,૯૮૨ નવા … Read More

સરકાર કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડે તેવી શક્યતા

કેન્દ્ર સરકાર દ્વારા કોવિડશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો તફાવત ફરી એકવાર ઘટાડી શકાય છે. જો કે, આ તફાવત માત્ર ૪૫ વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે ઘટાડવામાં આવશે. મિડિયા … Read More

પૂરનું નિરીક્ષણ કરવા ગયેલ મધ્યપ્રદેશના ગૃહમંત્રી ખુદ ફસાયાઃ રેસ્ક્યુ કરી બચાવાયા

મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બુધવારે દતિયાના પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચ્યા હતા. લાઈફ જેકેટ પહેરીને તેમણે પૂરગ્રસ્ત સિંધ નદી પાર કરી એનડીઆરએફ અને એસડીઆરએફની બચાવ કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. તેઓ જ્યારે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news