જીપીસીબીના સભ્ય સચિવ એ.વી. શાહના ગમન બાદ અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડના વર્તનમાં પરીવર્તન આવશે?

ગુજરાત પ્રદૂષણ બોર્ડના સભ્ય સચિવ એ.વી. શાહની રાતોરાત કરાયેલી હકાલપટ્ટી બાદ તેઓની છત્રછાયા હેઠળ પોતાની મનમાની કરી ઉદ્યોગકારોને હેરાન પરેશાન કરતાં અમદાવાદ ઇસ્ટ યૂનિટ હેડ અને ઓડિટ સ્કિમના વડા રાજેશ … Read More

સુરતના ઈચ્છાપોરની કંપનીમાં ભીષણ આગ લાગી

સુરતમાં વારંવાર ક્યાંક ને ક્યાંય આગના બનાવ જાેવા મળે છે હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ફરી એકવાર સુરતમાં હજીરાના ઈચ્છાપોર વિસ્તારની એસએમએલ ફિલ્મસ લિમિટેડ કંપનીમાં એકાએક ભીષણ આગ લાગતા દોડધામ … Read More

વિ-હેલ્પ ફાઉન્ડેશન દ્વારા સતત ચોથા વર્ષે “ઉર્જા એવોર્ડ્સ”નું કરાયું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાના ક્ષેત્રમાં અગ્રેસર 10 મહિલાઓને“ઉર્જા એવોર્ડસ 2022”થી સમ્માનિત કરાઇ અમદાવાદ : અમદાવાદ સ્થિત બાળ શિક્ષણ અને મહિલા ઉત્થાન માટે કાર્યરત શહેરની જાણીતી સામાજિક સંસ્થા ‘વિ … Read More

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું

GPCBના નવનિયુક્ત ચેરમેન ઔદ્યોગિક શહેર જેતપુરની મુલાકાતે, નવા બની રહેલ ઝીરો ડિસ્ચાર્જ CETP પ્લાન્ટ નું નિરીક્ષણ કર્યું પાણી પ્રદૂષણ ઘટાડવા માટે અનેક સૂચનો સાથે પ્રિન્ટિંગ ઉધોગના વિકાસ માટે સૂચનો કર્યા … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમમાં લાગી ભીષણ આગ, 7થી વધુ ફાયર ફાયટરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ જિલ્લાની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી મહાકાળી ફાર્મા કેમ નામની કંપનીમાં ભીષણ શુક્રવારે સવારે આગ લાગવાની ઘટના સામે આવી છે. આગના પગલે આસપાસમાં દોડધામ મચી જવા પામી હતી. ભીષણ આગ પર … Read More

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં આગ, ફાયર બ્રિગેડ મેળવ્યો આગ પર કાબૂ

અંકલેશ્વર જીઆઈડીસીમાં વધુ એક કંપનીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. ગુરૂવારે સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી અમલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેને લઇને દોડધામ મચી જવા પામી હતી. … Read More

ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવનારા જેતપુરના કારખાનેદારો ઝડપાયા, જેતપુર નગરપાલિકાના ચીફ ઑફિસર અને જીપીસીબીની ટીમના સંયુક્ત ઓપરેશને ખોલી કારખાનેદારોની પોલ

જેતપુરના પ્રદાશિક અધિકારીની કાર્યવાહીથી પ્રદૂષણ માફિયાઓમાં ફફડાટનો માહોલ ભૂગર્ભ પ્રદૂષણ ફેલાવી પ્રદૂષણને નુક્શાન પહોંચડનારા કારખાનેદારો ઝડપાયા છે. ઝડપાયેલા આ તમામ કારખાનેદારો જેતપુરના છે, જેઓના સાડીના કારખાનાઓમાંથી નીકળતુ કલર કેમિકલયુક્ત પાણી … Read More

બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ ઘટના દરમિયાન એક નું મોત : ૨ ઈજાગ્રસ્ત

જાફરાબાદઃ જાફરાબાદ તાલુકાના બાબરકોટ માં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ દરમિયાન દુર્ધટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૨ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ બંને … Read More

રાજકોટના કુવાડવામાં આવેલી જીનીંગ મિલમાં સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી

રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર સામે નટવર કલ્યાણજી નામની જીનીંગ મિલમાં આજે સવારે ભભુકી ઉઠેલી ભીંષણ આગ ૧૨ કલાક બાદ કાબુમા આવી હતી. આજે સવારે આગ લાગ્યાની જાણ થતા ફાયર … Read More

ગુજરાતમાં બેફામ બનેલા કેમિકલ માફિયા, વટવા જીઆઈડીસીમાંથી ઝડપાયું જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર

જીપીસીબીની ઉત્તમ કાર્યવાહી; વટવા જીઆઈડીસીમાંથી ઝડપ્યુ જોખમી કેમિકલ ભરેલુ ટેન્કર હજુ તો સુરતની સચિન જીઆઈડીસીમાં ટેન્કરમાંથી ગેસ લીકેજની હોનારતની ગોઝારી ઘટનાની શાહી સૂકાઇ નથી, ત્યારે વટવા જીઆઈડીસીમાંથી ગેરકાયદેસર રીતે જોખમી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news