આવનારી પેઢીને શુદ્ધ વાતાવરણ આપવા અને પર્યાવરણ સાથે સંતુલન દ્વારા ગ્રીન ગ્રોથ માટે મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલનું આહવાન

૭૪મા વન મહોત્સવનો આદિજાતિ વિસ્તાર પંચમહાલના જેપુરા-પાવાગઢથી મુખ્યમંત્રી કરાવ્યો પ્રારંભ   મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે ૭૪મા વન મહોત્સવનો પંચમહાલના જેપુરા-પાવાગઢથી પ્રારંભ કરાવતા રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેટ વન કવચ … Read More

નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરની ઘટનામાં કામદારો બેભાન થયા પાછળનું કારણ સામે આવ્યું

સુરત: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કરુણ ઘટના ઘટવા પામી  છે. ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલવાળા ડ્રમ ખોલતી વખતે અચાનક ઝેરી કેમિકલની અસર થતા ચાર કામદારના શ્વાસ રુંધાઈ જવાથી મોત નિપજ્યા હતા અને … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

મુખ્યમંત્રી અને ઉદ્યોગમંત્રીની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણ માટે ૪ ઉદ્યોગગૃહો સાથે એમઓયૂ

ગાંધીનગરઃ રાજ્યના વણથંભ્યા વિકાસને વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં કેમિકલ સેક્ટરમાં કુલ ૧૪૦૧ કરોડ રૂપિયાના રોકાણો માટે ૪ ઉદ્યોગગૃહો સાથે  એમઓયૂ સંપન્ન થયા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ … Read More

એક વૃક્ષ, દેશ નામ અભિયાન હેઠળ 1.25 લાખ રોપા વાવવાનો લક્ષ્યાંક

શ્રીગંગાનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે અમૃતા દેવી પર્યાવરણ નાગરિક સંસ્થા દ્વારા જોધપુર પ્રાંત હેઠળના તેના વિસ્તારમાં 21 લાખ રોપાઓ વાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. શ્રીગંગાનગર જિલ્લામાં અપના સંસ્થાના નેજા હેઠળ ‘એક … Read More

બ્રેકિંગઃ દહેજના સેઝ-2માં આવેલી રોહા ડાયકેમના પ્લાન્ટના વેરહાઉસમાં લાગી આગ, આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

ભરૂચઃ દહેજના સેઝ-2માં આવેલી એક કંપનીમાં આગની ઘટના બનવા પામી છે.  આજે બપોરે 2 વાગ્યાની આસપાસ આગનો બનાવ બનવા પામ્યો હતો.  હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા જામનગર ખાતે ‘સંસ્કારનું સિંચન અને સંસ્કૃતિનું જતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

જામનગરઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ દ્વારા આયોજિત દિકરીબાના જીવન ઘડતર માટેની એક શિબિર તારીખ 16 જુલાઈને રવિવારના રોજ જામનગર ખાતે આયોજિત કરવામાં આવી હતી. અખિલ ગુજરાત … Read More

અલંગથી સ્વચ્છ ગંગા અભિયાનમાં જોડાવા ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી ખાતે પ્રસ્થાન

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વારાણસી ખાતેથી ગંગા નદીના શુદ્ધિકરણ માટે કટિબદ્ધ છે ત્યારે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાંથી નીકળતી ખાસ પ્રકારની અત્યાધુનિક બોટ ૬-જળસેવા વાહિની અને ૪-વોટર એમ્બ્યુલન્સનું વારાણસી મોકલવાનો … Read More

ધોળકાઃ એસટીપી પ્લાન્ટમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત, મૃતદેહની શોધખોળ ચાલુ

અમદાવાદઃ ધોળકા ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેસ ગળતરની ઘટના લઈને બે યુવકો ગટરમાં ગરકાવ થતા સ્થાનિક દ્વારા બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. ગટરમાં ગરકાવ થઇ ગયેલા બન્ને કામદારોની શોધખોળ ચાલુ કરવામાં આવી … Read More

આગની ઘટનાઃ સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી કંપનીમાં લાગી અચાનક આગ

અમદાવાદ જિલ્લાના સાણંદ વિરમગામ હાઈવે પર આવેલી એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે.  સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલી સુધીર પાવર લિમિટેડ કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના મળી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news