અદાણી શાંતિગ્રામની બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં વિશિષ્ટ વ્યવસાય ચેમ્બર ‘ધ ઇમ્પિરિયલ’ ખુલ્લી મૂકાઇ

વડોદરા: અમદાવાદની અદાણી શાંતિગ્રામ ખાતે આવેલી  બેલ્વેડેરે ગોલ્ફ અને કન્ટ્રી ક્લબમાં ‘ધ ઇમ્પિરિયલ’ – ઓપ્યુલન્ટ બિઝનેસ ચેમ્બરના પ્રારંભ સાથે ગુજરાતને સાહસ અને સંસ્કૃતિના આદાન પ્રદાન માટે એક નવી વ્યવસ્થા પ્રાપ્ત … Read More

ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read More

ભારતના ભાવિ ઘડવૈયાઓને ‘ચેન્જ મેકર્સ’ બનવા ગૌતમ અદાણીનું આહ્વાન

અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપની જાહેરાત વડોદરા: અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી-IIT પ્લેટિનમ જ્યુબિલી ચેન્જ મેકર્સ ફેલોશિપ શરૂ કરવાની જાહેરાત કરી છે. દેશની તમામ IITsમાં આ એક ગ્રાઉન્ડબ્રેકિંગ … Read More

નાના એકમો માટેના સીઇટીપીનો લાભ લેવા થનગની રહેલા મોટા એકમો

ટેક્નિકલ કમિટીમાં જીપીસીબીના અધિકારીનો સમાવેશ કયા કારણોસર કરવામાં ના આવ્યો તે બન્યો ચર્ચાનો વિષય કાગળ પર કમ્પાઉન્ડ વોલ પરથી કચરો ફેંકવાના કારણે નુકસાન? અગાઉ પર્યાવરણ ટુડે દ્વારા પ્રકાશિત કરેલ સમાચારો … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના હસ્તે તિરંગો ફરકાવી વલસાડના ધમડાચી એપીએમસી મેદાન ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી

મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા વલસાડ જિલ્લામાં વિકાસના કામો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ભવ્ય વર્માને અર્પણ કરાયો જિલ્લાની વિવિધ શાળાઓએ દેશપ્રેમમાં તરબોળ કરી દેતી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી … Read More

રાજ્યના ઉદ્યોગ અને શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપુતે વલસાડના લીલાપોર સ્થિત મહિલા આઇટીઆઈની મુલાકાત લીધી

આજે ટેકનોલોજીનો જમાનો છે, આપણે ડિજિટલ તરફ વળીશું તો ઝડપભેર નોકરી મળી જશે: મંત્રી બલવંતસિંહ રાજપુત ઘર બેઠા રોજગારી મળી શકે તે માટે દીકરીઓને ડ્રોનનો કોર્સ શીખવા માટે મંત્રી બલવંતસિહ … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

વડોદરા : વિશ્વ આદિવાસી દિવસની આગોતરી ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના હાથાકુંડી ખાતે આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરાઓ અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય, આદિવાસી … Read More

ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ … Read More

મજબૂત કામગીરીના પગલે અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓના આઉટલુકમાં સુધારો: APSEZ, AEML, AGELના રેટિંગ્સ અપગ્રેડ થયા

વડોદરા: અદાણી ગ્રુપની ત્રણ મુખ્ય એન્ટિટીઝના આઉટલુકમાં સુધારો કરવામાં આવ્યો છે. જે તેની મજબૂત કામગીરી અને ભંડોળની મજબૂત પહોંચને પ્રતિબિંબિત કરે છે. ફોકસમાં રહેલી એન્ટિટીઝમાં અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિમિટેડ, અદાણી … Read More

Good Touch – Bad Touch: બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા સ્વરક્ષણ તાલીમ શિબિર

અકોટા વિધાનસભા વિસ્તારમાં ભણતા બાળકો માટે જાગૃતિનો ઉપક્રમ વડોદરાઃ બીલિયન લાઈવ્ઝ ફાઉન્ડેશન દ્વારા ભારતીય જનતા પાર્ટી વડોદરાના સહયોગથી અને અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ, બાળકોમાં સ્વસુરક્ષા અંગે જાગૃતિ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news