સખત મહેનત અને પ્રામાણિકતાથી અવરોધો પાર કરો: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું અદાણી વિદ્યામંદિર અમદાવાદ ખાતે પ્રેરક ઉદબોધન

ગુજરાતના રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતે અદાણી વિદ્યામંદિર- અમદાવાદના વિદ્યાર્થીઓને સફળતાના સાચા માર્ગ તરીકે સખત મહેનત, શિસ્ત અને દુર્ગુણોથી મુક્તિ મેળવવા હાકલ કરી. તેમણે એવા મહાનુભાવોની જીવનયાત્રા પર પ્રકાશ પાડ્યો … Read More

SVPIAને પ્રતિષ્ઠિત બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલનું ફાઇવ-સ્ટાર રેટિંગ, એશિયામાં આરોગ્ય, સલામતી અને પર્યાવરણ શ્રેષ્ઠતામાં બેન્ચમાર્ક

વડોદરા: સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ (SVPI) ને બ્રિટિશ સેફ્ટી કાઉન્સિલ, યુકે દ્વારા પ્રતિષ્ઠિત ફાઇવ સ્ટાર રેટિંગ એનાયત કરવામાં આવ્યું છે. આ વર્ષે તેની આરોગ્ય, સલામતી અને પર્યાવરણ (HSE) યાત્રામાં તે … Read More

ઈન્ડિયા ટુ ગ્લોબલ: શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર પરિસંવાદ યોજાયો

અમદાવાદઃ કોર્પોરેટ અફેર્સ ગ્રુપ ગુજરાત (CAG) દ્વારા તેની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન તારીખ 20ના સપ્ટેમ્બર 2025ના રોજ  અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં “ઇન્ડિયા ટુ ગ્લોબલ: શેપિંગ … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 1611થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયું

અમદાવાદઃ વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્।ે પણ 19 સપ્ટેમ્બરના રોજ રક્તદાન શિબિરનું આયોજન વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે … Read More

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અદાણી સિમેન્ટે વર્લ્ડ વન ટાવર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ્વે બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવે ઉમિયા ધામ સાથે આધ્યાત્મિક કેન્દ્રના વિકાસ સંબંધી રિયલ્ટી ક્ષેત્રમાં તેના સિમાચિહ્ન વારસાને વધુ સમૃધ્ધ … Read More

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ માટે ₹12.42 કરોડનો દંડ

અમદાવાદઃ શહેરના નરોડા ઔદ્યોગિક વિસ્તારને સાંકળતા એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે નરોડા એન્વાયરો પ્રોજેક્ટ્સ લિમિટેડ (NEPL)ને સાબરમતી નદીના પ્રદૂષણ બદલ ₹12.42 કરોડ પર્યાવરણીય વળતર ચૂકવવાનો આદેશ … Read More

સોનપ્રયાગ-કેદારનાથ વચ્ચે પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પ માટે અદાણી એન્ટરપ્રાઇઝિસને LoA મળ્યો

અમદાવાદ: અદાણી સમૂહની કંપનીઓના મુખ્ય ઇન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઇઝિસ લિ.ને સોનપ્રયાગને કેદારનાથ સાથે જોડતા પ્રતિષ્ઠિત રોપવે પ્રકલ્પના નિર્માણ માટે નેશનલ હાઇવે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિ. તરફથી લેટર ઓફ એવોર્ડ પ્રાપ્ત થયો છે. … Read More

ડ્રીમ ફાઉન્ડેશને ‘દીકરી મારી લાજવાબ’ નાટ્ય ચેરિટી શો થકી નવા લોકોને પોતાની સાથે જોડ્યા

અમદાવાદઃ સામાજિક કાર્યો સાથે જોડાયેલી શહેરની જાણીતી સામાજિક સંસ્થા ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા એક ચેરિટી શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડ્રીમ ફાઉન્ડેશન દ્વારા દીકરી શિક્ષણની મહત્તા સમજાવતું પારિવારીક મનોરંજક નાટક ‘દીકરી … Read More

સુરત સહિત ચાર શહેરો NCAP પુરસ્કારો 2025 હેઠળ હવાના ગુણવત્તામાં દેશના આગેવાન શહેરો તરીકે ઉભરી આવ્યા

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ 2025 આજે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. EF&CC એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ 130 શહેરોમાં … Read More

પર્યાવરણીય પાલન મજબૂત બનાવવા ભારતે રજૂ કર્યા નવા ઓડિટ નિયમો

સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો 2025 દ્વારા સ્વ–નિયમનને આપ્યો વેગ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો, 2025ને સત્તાવાર રીતે અમલમાં મૂક્યાછે. કેન્દ્રીય પર્યાવરણ, વન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news