રાજ્યપાલે આચાર્ય તરીકે દક્ષિણામાં ગ્રામજનો અને ખેડૂતો પાસેથી પ્રાકૃતિક ખેતી કરવાનું વચન માગ્યું

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનની સરહદને અડીને આવેલા સૂઈગામ તાલુકાના સીમાવર્તી ગામો; પાટણ, ભરડવા, સૂઈગામ, બોરુ, મસાલી અને માધપુરાની મુલાકાત લીધી હતી. કોઈ રાજ્યપાલ બનાસકાંઠા જિલ્લાના આ અંતરિયાળ … Read More

હૈદરાબાદના કાર ગેરેજમાં ભીષણ આગ, ૧૫ કાર બળીને ખાખ

હૈદરાબાદમાં કાર ગેરેજમાં લાગેલી ભીષણ આગમાં ૧૫થી વધુ કાર બળીને ખાખ થઈ ગઈ હતી. મંગળવારે રાત્રે હૈદરાબાદના એલબી નગર વિસ્તારમાં યુઝ્‌ડ કાર વેચતા ગેરેજમાં ભીષણ આગ લાગી હતી. કારના સીએનજી … Read More

વરસાદના વિઘ્ન વચ્ચે પણ બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું સફળ આયોજન

વિશ્વ પ્રસિદ્ધ બાબા બાગેશ્વર પિઠાધીશ, પ.પૂ. શ્રી ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રીજી મહારાજના દિવ્ય દરબારનું આયોજન ગાંધીનગર પાસે રાઘવફાર્મ એન્ડ પાર્ટ પ્લોટ ખાતે કરાયું હતું. આ દિવ્ય દરબારના દિવસે અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદ વચ્ચે પણ બાબા બાગેશ્વરના હજારોની સંખ્યામાં ભક્તો, … Read More

હિંમતનગર શહેરમાં જી-૨૦ અંતર્ગત ટ્રાફિક એવરનેસ અને પર્યાવરણ ની જાળવણી માટે રેલી નું આયોજન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં ય્ ૨૦ અંતર્ગત મંગળવાર તારીખ ૨૮ ના રોજ સવારે પોલીસ હેડ ક્વાર્ટર્સથી પોલીસ વિભાગની એક રેલી યોજાઇ હતી જેમાં શહેરની અનેક સ્કૂલો ના વિદ્યાર્થીઓ પણ જોડાયા … Read More

તુર્કી સતત ભૂકંપના આંચકાથી ૧૦ ફૂટ ખસી ગયું, ૮૦૦૦ લોકોના મૃત્યુ, આંકડો વધે તેવી આશંકા

તુર્કી માટે અઠવાડિયાનો પહેલો દિવસ આફત લઈને આવ્યો. વહેલી સવારે ૪.૧૭ મિનિટ પર ભૂકંપના પહેલા ઝટકાએ અનેક જિંદગીઓ બુઝાવી નાખી. ત્યારબાદ  આવી રહેલા સતત ભૂકંપના ભીષણ આંચકા અને આફ્ટરશોકે અનેક … Read More

તુર્કિએ-સીરિયામાં ભૂકંપથી ૨.૩ કરોડ લોકો પ્રભાવિત થયા હોવાનો WHOનો મોટો દાવો

નવી દિલ્હીઃ પશ્ચિમી એશિયન દેશો તુર્કિએ અને સીરિયામાં સોમવાર (૬ ફેબ્રુઆરી)ના આવેલા ભૂકંપે મોતનું તાંડવ મચાવી દીધું. ભૂકંપની ઝપેટમાં આવવાથી હજારો લોકોના મોત થયા છે. બંને દેશમાં અત્યાર સુધી ૫ … Read More

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક … Read More

જામનગરમાં વાતાવરણ મિશ્ર થયું, અચાનક તાપમાનમાં પાંચ ડિગ્રી ઉંચકાયો?!

જામનગરમાંથી શિયાળો જાણે વિદાય ભણી હોય તેવી હવામાન વિભાગના આકડા પરથી લાગી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી વધતી ઠંડી પર આજે એકાએક રોક લાગી ગઈ હતી અને એક, બે, નહિ … Read More

મોરબીમાં ધુમ્મસને કારણે એકની પાછળ એક ૩૦ વાહન અથડાયા

મોરબીનાં હળવદ માળીયા રોડ પર ગાઢ ધુમ્મસના લીધે અક્સ્માતની હાર માળા સર્જાઇ હતી. અહીં ત્રીસથી વધુ વાહનો અથડાયા હતા. જેના પગલે માળીયા કચ્છ હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો હતો. મોરબીમાં ઠંડીનું … Read More

ડચ નિષ્ણાતે તુર્કીના ભૂકંપની ૩ દિવસ અગાઉ આગાહી કરી હતી

સોમવારે વહેલી સવારે ૭.૮ની તીવ્રતાનો એક શક્તિશાળી ભૂકંપ દક્ષિણ તુર્કી અને ઉત્તર સીરિયામાં ધસી આવ્યો હતો, આ ભુકંપમાં હજારો ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે. હજુ પણ લોકો કાટમાળમાં બચી ગયેલા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news