કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More

ખેડૂતોએ સતર્ક થવાની જરૂર, ગુજરાતમાં ૨૬થી ૨૮ નવેમ્બર દરમિયાન પડી શકે છે વરસાદ

દક્ષિણ ભારતમાં પણ વરસાદની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી કરી પંચમહાલ અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગ દ્વારા ૨૪થી ૨૮ નવેમ્બર દરમ્યાન … Read More

જુલાઈના પ્રથમ સપ્તાહ સુધીમાં ભારતના ઘણા ભાગોમાં કમોસમી વરસાદ પડશે : સ્કાયમેટ વેધર

ભારતમાં ચોમાસાએ દસ્તક આપી છે, પરંતુ દેશના ઘણા ભાગો આ સમયે ગરમીના મોજાનો સામનો કરી રહ્યા છે. લોકોને ચોમાસાથી ઘણી આશા છે કે તે તેમને કાળઝાળ ગરમીમાંથી રાહત આપશે. પરંતુ … Read More

ઝારખંડના સાહિબગંજ અને પાકુરમાં વીજળી પડતા ૬ બાળકોના મોત, કમોસમી વરસાદે વિનાશ સર્જ્યો

ઝારખંડના સાહેબગંજ જિલ્લો અને પાકુર જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજથી તબાહી સર્જાઈ છે. ત્યારે ગઈકાલે વીજળી પડવાથી ૬ બાળકોના કરૂણ મોત થયા છે, જ્યારે અન્ય છ જેટલા લોકો ઘાયલ થયા … Read More

ગુજરાતના ૫૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ… સૌથી વધુ તાપીના વાલોદમાં એક ઈંચ નોંધાયો

રવિવારે ગુજરાતના ૫૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ ૧ ઈંચ વરસાદ ખાબક્યો. તો જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો. પરંતું આ વચ્ચે … Read More

આગામી ૭૨ કલાક દરમિયાન કમોસમી વરસાદ કે માવઠું થવાની આગાહી : અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર

રાજ્યમાં આગામી ૭૨ કલાક દરમિયાન કમોસમી વરસાદ કે માવઠું થવાની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી નથી. આ સિવાય તાપમાનમાં પણ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર … Read More

કમોસમી વરસાદથી કચ્છમાં કરોડો રૂપિયાના મીઠા પર ખતરો

કચ્છના નાના રણના ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં દર વર્ષે અંદાજે ૧૨ થી ૧૩ લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે અને હાલમાં રણથી ખારાઘોઢા ટ્રકો અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન … Read More

સૌરાષ્ટ્રમાં શિયાળાની સિઝનમાં ત્રીજું માવઠું ખેડુતો પરેશાન

ઊના અને ગીરગઢડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. અને ઊનામાં ૩ મીમી જ્યારે ગીરગઢડામાં ૧ મીમી નોંધાયો હતો. અને ઘંઉ, ડુંગળી, ચણા, આંબાવાડીઓમાં નુકસાન થયું હતું. … Read More

કમોસમી વરસાદને કારણે સુરેન્દ્રનગરના ખેડૂતોની હાલત કફોડી, જીરૂ અને ચણાના પાકને વ્યાપક નુકશાન

સમગ્ર ગુજરાતમાં છેલ્લા ૩ દિવસ વરસાદની આગાહી હવામાન તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે શિયાળાની ઋતુ માં કમોસમી વરસાદ થાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી જવા પામ્યા છે. હાલની પરિસ્થિતિ … Read More

ગુજરાતમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો

ફરી એક વાર ગુજરાતના વાતાવરણ માં બદલાવ જોવા મડ્યો હતો, અગાઉ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. ત્યારે આજે વહેલી સવારે અમદાવાદ, અરવલ્લી, પંચમહાલ, … Read More