બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન

વડોદરા: મહાશિવરાત્રીના પાવન અવસર પર બિલિયન લાઇવ્સ ફાઉન્ડેશન દ્વારા 13 ફેબ્રુઆરી 2026ના રોજ મોતી સંખિયાદ સ્કૂલ ખાતે શિવ આરાધના ભજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ભગવાન શિવને … Read More

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અદાણી સિમેન્ટે વર્લ્ડ વન ટાવર તેમજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાબ રેલ્વે બ્રિજ જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હવે ઉમિયા ધામ સાથે આધ્યાત્મિક કેન્દ્રના વિકાસ સંબંધી રિયલ્ટી ક્ષેત્રમાં તેના સિમાચિહ્ન વારસાને વધુ સમૃધ્ધ … Read More

શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુજીના દર્શન અને આરતી ઉતારી ધન્યતા અનુભવતા ઉદ્યોગપતિ ગૌતમભાઈ અદાણી

સુરતઃ તારીખ 1-3- 2025 શનિવાર આજરોજ સુરત શહેરના અતિ પ્રાચીન ચમત્કારી શ્રી ચિંતામણી પાર્શ્વનાથજી જૈન દેરાસર શાહપોરમાં પરમાત્માની ભવ્યા થી ભવ્ય સોના હીરા ઝવેરાતની આંગી કરવામાં આવેલ તેમજ સંપૂર્ણ જિનાલય … Read More

આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન … Read More

રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરી

હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામ ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું, પ્રથમ તસવીર સામે આવી અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

બદ્રીનાથ ધામના દરવાજા નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયની ઉપસ્થિતિમાં શનિવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.33 કલાકે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ, કારતક શુક્લ ષષ્ઠી શ્રાવણ નક્ષત્રમાં  … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાની પલ્લી નીકળી માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી

ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news