અમદાવાદ : અમદાવાદમાં બાઈકના શોરૂમમાં લાગી આગ

અમદાવાદ ના ઓઢવ વલ્લભનગર માર્ગ પર આવેલ ખાનગી બાઈકના શો રુમમા આગ લાગી છે. આગ લાગતા દોડધામ મચી હતી. બાઈકના શો રૂમમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. આગ લાગતા … Read More

વતન જતા ઉત્તરપ્રદેશના શ્રમિકો માટે સંવેદના માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા ભોજન-પાણીની કરાઇ વ્યવસ્થા

અમદાવાદઃ કોરોના વાઇરસના પગલે દેશવ્યાપી લાગૂ કરાયેલા લોકડાઉનના કારણે અનેક પરપ્રાંતિય શ્રમિકો રાજ્યમાં અટવાયા હતા. આ શ્રમિકોને તેમના વતન પરત મોકલાવા માટે રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. … Read More