સુરતની પાંડેસરા જીઆઈડીસીમાંથી ફેલાતુ પ્રદૂષણ આરોગ્ય માટે જોખમકારક, શા માટે જીપીસીબી દ્વારા નથી કરાઇ રહી કાર્યવાહી?

હાલ વિશ્વમાં સૌથી મોટો અને ચર્ચાસ્પદ કિસ્સો હોય તો તે છે આબોહવા પરિવર્તન. આબોહવા પરિવર્તન કે જેને આપણે ગ્લોબલ વોર્મિંગ તરીકે પણ ઓળખીએ છીએ તેને નિયંત્રણમાં લેવા માટે હાલ અનેક … Read More

લોકોનું માનવું છે કે ૨૦૪૦ સુધીમાં માત્ર ઈલેક્ટ્રિક કારને જ રસ્તા પર આવવા દેવી જોઈએ

ભવિષ્યમાં રસ્તા પર ફક્ત ઇલેક્ટ્રિક કાર જ હોવી જોઈએ કે કેમ તે અંગે ઘણી ચર્ચાઓ થઈ રહી છે. ઈલેક્ટ્રિક કાર એ સૌથી નવીન શોધોમાંની એક છે જે XXI સદીમાં કરવામાં … Read More

એકબાજુ વર્ક ફ્રોમ હોમ તો બાળકોને સ્કુલે કેમ બોલાવો છો : સુપ્રિમ કોર્ટ

સરકારે ૨૯ નવેમ્બરથી દિલ્હીમાં સ્કૂલો ખોલી છે ત્યારે દિલ્હી એનસીઆરમાં પોલ્યુશન પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ હતુ કે, પોલ્યુશન વધી રહ્યુ છે અને કોઈ કાર્યવાહી થઈ રહી નથી. કોર્ટે … Read More

આબોહવા પરિવર્તનમાં પ્રદૂષણ મુખ્ય ભૂમિકા ભજવે છે

તે એટલું સામાન્ય બની ગયું છે કે લગભગ દરેક વ્યક્તિ એ હકીકતને સ્વીકારે છે કે પ્રદૂષણ સતત વધી રહ્યું છે. ‘પોલ્યુશન’ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ વસ્તુમાં કોઈ પણ … Read More

દેશમાં પ્રદુષિત શહેરનમાં પ્રથમ નંબરે હરિયાણાનું ફરીદાબાદ

દેશના ૨૫ શહેરોની હવા ગંભીર અથવા ખૂબ જ ખરાબ છે. જેમાંથી મોટા ભાગના શહેર હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને … Read More

હજુ પણ ૩ દિવસ સુધી હવામાં કોઈ સુધારો થવાની આશા નથી

કેન્દ્ર સરકારના આંકડા મુજબ છેલ્લા ૧૦ દિવસમાં ૨.૫ પીએમ પ્રદૂષણમાં પરાલી સળગાવવાનો ભાગ વધીને ૪૮% થઈ ગયો છે. એવામાં તેમણે કેન્દ્રના તે ડેટાના સ્ત્રોત માંગ્યા જેમાં પ્રદૂષણમાં પરાલીનો હિસ્સો માત્ર … Read More

દિલ્હીમાં વાયુ પ્રદૂષણને અંકુશમાં લાવવા સંપૂર્ણ લોકડાઉન જરૂરી

દિલ્હી સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં કહેવાયું હતું કે અત્યારે પાટનગરમાં ૬૯ મશીન છે અને આગામી સમયમાં રાજ્ય સરકાર તેમ જ ઉપરાજ્યપાલ વધારે મશીનો લગાવવા કટિબદ્ધ છે. એ નિવેદનના સંદર્ભમાં કટાક્ષ … Read More

ભારત પ્રદૂષણ માટે સૌથી વધુ સંવેદનશીલ છે?

પ્રદૂષણ સાયલન્ટ કિલર છે. પર્યાવરણીય પ્રદૂષણને કારણે હવા, પાણી અને માટીની ગુણવત્તામાં ઘટાડો થયો છે જેના કારણે લોકોમાં વિવિધ બીમારીઓ થઈ રહી છે. ઉદાહરણ તરીકે, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા નબળી … Read More

રામોલમાં ગટરમાંથી કેમિકલયુક્ત વહી રહેલુ પાણી જાહેર આરોગ્ય સામે જોખમ ઉભુ કરી રહ્યું છે

રામોલ ટોલનાકા પાસે રામોલ ગામ જવાના માર્ગ પર શુક્રવારે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી બે ફૂટ ઓવરફ્લો થયું હતું. આ ગંદુ પાણી એક કિમી સુધી ફેલાયું હતું. કાળા, ભૂરા અને જાંબલી પાણી … Read More

બોડિયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવવામાં આવતા સ્થાનિકોમાં રોષ ફેલાયો

લીંબડી તાલુકાના બોડીયા ગામના તળાવમાં કેમિકલ કચરો ઠાલવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કેમિકલ વેસ્ટના કારણે રોગચાળો ફાટી નીકળવાની દહેશત ગ્રામજનોએ વ્યક્ત કરી છે. પશુપાલકો પણ ઢોરને તળાવ પાસે ચરાવવા … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news