સ્વતંત્રતા દિવસે 954 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ  સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ ઈબોમચા … Read More

બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી,  અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More

નિલમ ઇન્ડસ્ટ્રીઝ ગેસ ગળતરની ઘટનામાં કામદારો બેભાન થયા પાછળનું કારણ સામે આવ્યું

સુરત: સુરતના માંગરોળના મોટા બોરસરા ગામે કરુણ ઘટના ઘટવા પામી  છે. ઈન્ડસ્ટ્રીઝમાં કેમિકલવાળા ડ્રમ ખોલતી વખતે અચાનક ઝેરી કેમિકલની અસર થતા ચાર કામદારના શ્વાસ રુંધાઈ જવાથી મોત નિપજ્યા હતા અને … Read More

સુરતઃ મોટા બોરસરા જીઆઈડીસીમાં ઝેરી ગેસ ગળતરથી 4 લોકોના મોત, સાબુની આડમાં કેમિકલની ફેક્ટરી ચલાવતા હોવાનો મૃતકના ભાઈનો સીધો આક્ષેપ

સુરતઃ સુરતના માંગરોળના મોટા બોરસરા ગામથી એક દુર્ઘટનાના સમાચાર સામે આવ્યાં છે. મોટા બોરાસરા નજીક આવેલી જીઆઈડીસીમાં આવેલી નિલમ ઈન્ડસ્ટ્રીઝમાં ગેસ ગળતરથી ચાર લોકોના ગૂંગળાઈ જવાથી મોત થતા ચકચાર મચી … Read More

કીરી ઈન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં મધરાતે ઘુસી VECLના કેયુર પરીખે 60 જટેલા વૃક્ષોને નુક્શાન પહોચાડ્યું, સીસીટીવી ફૂટેજના આધારે નોંધાઈ ફરિયાદ

વડોદરાઃ પાદરા તાલુકાના દુધવાડા ગામની સીમમાં આવેલી કીરી ઇન્ડસ્ટ્રીઝના પ્રાંગણમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે ઘુસી ગયા બાદ કંપનીના પ્રાંગણમાં દિવાલને અડીને ઉછરી રહેલા 60 જેટલા વૃક્ષોનું છેદન કરી નાંખ્યા હોવાની … Read More

લુધિયાણામાં ગેસ લીક ​​થવાથી એક જ પરિવારના પાંચ સભ્યો સહિત 11ના મોત

લુધિયાણા: પંજાબમાં, રવિવારે લુધિયાણાના ગિયાસપુરા વિસ્તારમાં એક ફેક્ટરીમાં ગેસ લીકની ઘટનાને કારણે 11 લોકોના મોત થયા હતા અને બેની હાલત ગંભીર છે. મૃતકોમાં એક જ પરિવારના પાંચ સભ્યો, બે બાળકો … Read More

પેટલાદમાં અઢી સો કિલો ગૌમાંસ સાથે ૩ ઝડપાયા, પોલીસે કાર સહિત ૧.૯૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

પેટલાદ શહેર પોલીસે ખાટકીવાડ પાસે બાતમી આધારે કારને રોકી તેમાં તલાસી લેતા અઢી સો કિલો ગૌમાંસ મળી આવ્યું હતું. આ સંદર્ભે પોલીસે ત્રણ શખસ સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. … Read More

દહેગામના નાંદોલમાં પાણીની બબાલ પોલીસ મથકે પહોંચી, ખાડો પૂરવા બાબતે પાંચ લોકોએ વૃદ્ધને લાકડીઓ ફટકારી

દહેગામ તાલુકાના નાંદોલમાં ઘરે પાણી આવતું ના હોઇ તું કેમ ખાડો પૂરે છે એટલું કહેનાર વૃદ્ધને જાદવ પરિવારના પાંચ લોકોએ લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર … Read More

ભરૂચ અને અંકલેશ્વરમાં આગના બે બનાવોથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા

ભરૂચઃ ભરૂચ અને અંકલેશ્વરમાં આગની ઘટના બનવા પામી હતી. ભરૂચની વેક્સઓઇલ્સ અને અંકલેશ્વર જીઆઈડીસીમાં સોલવન્ટ ગોડાઉનમાં આગ લાગવાથી બન્ને શહેરો ફાયર ફાયટરની સાયરનથી ગુંજી ઉઠ્યા હતા. ભરૂચના ભોલાવમાં 53 વર્ષ … Read More

અંકલેશ્વર: માંડવા વિસ્તારમાં આવેલી ખાનગી કેમિકલ કંપનીમાં ભીષણ આગ, પ્લાન્ટમાં મોટા નુક્શાનનું અનુમાન

અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના ઔધોગિક એકમ ધરાવતા અંકલેશ્વર પંથકમાં આવેલ ઉધોગોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ પ્રકાસમાં આવતી હોય છે, તેવામાં આજરોજ સવારે વધુ એક ઘટના સામે આવતા ભારે દોડધામ મચી હતી, … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news