હવાઇ નિરીક્ષણ બાદ વડાપ્રધાનનું ગુજરાતને ૧ હજાર કરોડનું રાહત પેકેજ

વાવાઝોડામાં મૃત્યુ પામેલને ૨ લાખ અને ઇજાગ્રસ્તોને ૫૦,૦૦૦નું વળતરનું એલાન રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. … Read More

મોદી સરકારે ડબલ માસ્ક અંગેની બહાર પાડી ગાઈડલાઈન

દેશમાં કોરોના વાયરસના રાફડો ફાટ્યો છે. કોરોનાને રોકવા ઘણાં રાજ્યોએ લોકડાઉન લગાવ્યું છે. જાેકે કોરોનાને રોકવા માસ્ક કારગર સાબિત થાય છે. થોડા દિવસ પહેલા અમેરિકામાં માસ્કને લઈ એક રિસર્ચ થયું … Read More

ભારતને ૨૦૫૦ સુધી નેટ ઝેરો ઉત્સર્જનનો સંકલ્પ માટે બાઈડને મોકલ્યા ખાસ દૂત

અમેરિકાએ ભારતનના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મનાવવા માટે પોતાના ખાસ દૂત ભારત દોડાવ્યા છે. જો બાઈડન સરકારે જળવાયુ પરિવર્તનના ખતરાનો સામનો કરવા માટે ફરી પોતાના પ્રયાસ શરૂ કરી દીધા છે જેને … Read More

મોદીને જળવાયુ પરિવર્તન ક્ષેત્રમાં આપેલ યોગદાન બદલ આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાશે

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાવવા જઈ રહ્યું છે. કોરોના મહામારીના સમયમાં શાનદાર કામગીરી અને દુશ્મની ભૂલી પાડોશી ધર્મ અદા કરતા કોરોના વેક્સીનનો જથ્થો અન્ય દેશોને પહોંચાડવાની … Read More

વડાપ્રધાને અસમમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ મહાબાહુ-બ્રહ્મપુત્ર જળમાર્ગનું લોકાર્પણ કર્યું, ધુબરી-ફુલબાડી પુલની આધારશિલા રાખી અને માજુલી સેતુના નિર્ણાણ માટે ભૂમિપૂજન કર્યું. વીડિયો કોન્ફરન્સનના માધ્યમથી કાર્યક્રમમાં સામે થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિમોટ કંટ્રોલ બટન દબાવીને … Read More

ઉર્જાના સ્વસ્છ અને હરિત સ્ત્રોતોની દિશામાં કામ કરવું આપણુ સામૂહિક કર્તવ્યઃ મોદી

આપણે અહીં સમગ્ર દેશ માટે ઓઇલ અને ગેસ પરિયોજનાઓની શરૂઆતનો ઉત્સવ મનાવવા હાજર,ભારત ઉર્જા આયાત પર ર્નિભરતાને ઓછી કરી રહ્યું છેપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે તામિલનાડુમાં તેલ અને ગેસ સેક્ટરની કેટલીક … Read More

વડાપ્રધાને કોરોના રસીના પરીક્ષણની કામગીરીની તમામ પ્રક્રિયાની પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું મિશન વેક્સિનઃ વડાપ્રધાન મોદીએ અમદાવાદમાં ઝાયડ્‌સ પ્લાન્ટની મુલાકાત લીધી

કોરોનાએ રાજ્યમાં ઊથલો માર્યો છે. દેશમાં પણ સ્થિતિ એટલી જ ગંભીર છે ત્યારે ઝાયડ્‌સ બાયોટેકની ઝાયકોવ-ડી વેક્સિનનું અંતિમ તબક્કા પરીક્ષણ ચાલી રહ્યું છે. એની કામગીરી જાેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી … Read More

પીએમ ૨.૫નો સ્તર ૫૦૦ને પાર, શ્વાસ લેવામાં લોકોને પડી મુશ્કેલી ફટાકડા પર પ્રતિબંધ છતાં દિલ્હીની હવામાં ભળ્યું ઝેર

પ્રતિબંધ છતાં દિવાળી પર દિલ્હી એનસીઆરમાં લોકોએ ખૂબ ફટાકડા ફોડ્યા હતા, જેને કારણે દિલ્હી-એનસીઆરમાં વાયુ ગુણવત્તામાં ભારે ઘટાડો થયો હતો. પીએમ ૨.૫નો સરેરાશ સ્તર ૪૫૦થી ઉપર જતો રહ્યો હતો. એનાથી … Read More