નવી વંદે ભારત ટ્રેન 16થી વધુ સુરક્ષા કવચથી છે સજ્જ, જાણો શું છે વિશિષ્ટ સુવિધાઓ

ચેન્નઇઃ દેશના વિભિન્ન ભાગમાં કનેક્ટિવિટી વધારવા માટે શરૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનને અત્યંત સુરક્ષિત બનાવી તેને સામસામે અથડાવાથી બચાવવા, આગથી સુરક્ષિત રાખી તથા તમામ દરવાજાઓ બંધ થવા પર જ … Read More

મહિલા અનામતના અમલ બાદ દેશનો મિજાજ બદલાશેઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નારી શક્તિ વંદન બિલ 2023 પસાર કરવા માટે લોકસભામાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો, જે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત પ્રદાન … Read More

જૂની સંસદને નવું નામ તરીકે ‘સંવિધાન સદન’ તરીકે ઓળખવામાં આવેઃ વડાપ્રધાન મોદી

નવી સંસદમાં જતા પહેલા જૂના સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીનું છેલ્લું ભાષણ, સામાજિક ન્યાય અમારી પહેલી શરત છે, મુસ્લિમ બહેન-દીકરીઓને સંસદમાંથી ન્યાય મળ્યોઃ વડાપ્રધાન મોદી નવીદિલ્હીઃ નવી સંસદમાં જતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર … Read More

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

અમદાવાદઃ લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬ સપ્ટેમ્બર, 2023 શનિવારના રોજ સ્વૈચ્છિક મહારકતદાન શિબિરનું આયોજન કરવામાં … Read More

પ્રધાનમંત્રી મોદીના એ નિર્ણયો જેણે દેશને આપી નવી ઓળખ, બદલ્યું દેશનું ભાગ્ય

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે તેમનો ૭૩મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ દિવસને યાદગાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી દિલ્હી સહિત દેશભરમાં ઘણા વિશેષ કાર્યક્રમોનું આયોજન … Read More

મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

‘ઇન્ડિયા’નું નામ બદલીને “ભારત” રાખવા માટે બંધારણમાં સુધારો કરવાની NDAએ માંગણી કરી

નવીદિલ્હીઃ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્‌લુઝિવ એલાયન્સ’ (I.N.D.I.A)ના ઘટકો પક્ષો મંગળવારે ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારા સંસદના વિશેષ સત્ર માટે તેમની રણનીતિ નક્કી કરશે. તે જ સમયે, નરેન્દ્ર … Read More

ઈસરોના વૈજ્ઞાનિકોને મળીને મોદી રોકી ન શક્યા ખુશીના આંસુ

બેંગલુરુ: 23 ઓગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગની ચંદ્રયાન-3 ની ભવ્ય સિદ્ધિને પગલે, આજે શનિવારે સવારે એક આનંદની ક્ષણ જોવા મળી, જ્યારે   ભારતીય અવકાશ સંસ્થા (ISRO) ટીમના વૈજ્ઞાનિકોને … Read More

ચંદ્ર પર વિજય બાદ ઈસરો આ મિશન લોન્ચ કરશે, સમગ્ર વિશ્વની નજર ઈસરો પર

નવીદિલ્હીઃ ભારત હવે ચંદ્ર પર છે, ઈસરોના વડા એસ. સોમનાથે ગઈકાલે સાંજે જ્યારે આ જાહેરાત કરી ત્યારે ૧૪૦ કરોડ ભારતીયોની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. ચંદ્રયાન-૨ની નિષ્ફળતા પછી ઇસરો સેન્ટરના … Read More

ચંદ્રયાન-3નું રોવર ચંદ્રની સપાટી પર ડગ માંડ્યા, દેશ-વિદેશમાંથી થઈ રહી છે અભિનંદનની વર્ષા

ચેન્નાઈ: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) ના ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યાના લગભગ અઢી કલાક બાદ  રોવર પ્રજ્ઞાને સપાટી પર ડગ માંડ્યા. ઈસરોના સત્રોએ માહિતી આપી હતી કે ચંદ્રયાન-3ના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news