ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ને આવેદનપત્રો અપાયા

અમદાવાદઃ ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર … Read More

99 ટકા માણસો પ્રદૂષિત હવામાં શ્વાસ લે છે, જેના કારણે અંદાજિત 8 મિલિયન અકાળ મૃત્યુ થાય છે

આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે સ્વચ્છ હવામાં રોકાણ કરવું જોઈએ: ગુટેરેસ સંયુક્ત રાષ્ટ્ર: યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે સ્વચ્છ હવામાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને … Read More

વડોદરાઃ પાદરાના દુધવાડા ગ્રામજનો સામે કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીથી સ્વાસ્થ્યનું જોખમ, જાગૃત નાગરિકે અવાજ ઉઠાવતા અપાઇ ધમકી

દુધવાડા ગામમાં આવેલી બોદાલ ડાયઝ કંપની દ્વારા વરસાદના પાણીની આડમાં અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યાનો આક્ષેપ ભૂગર્ભજળ, જમીન, લોકોના સ્વાસ્થ્ય, પશુ-પક્ષીઓ, વૃક્ષો સહિત પ્રકૃતિને થતા નુક્શાન સામે ક્યાં … Read More

Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી સાબરમતીમાં પ્રદૂષણને … Read More

નિકાસ કરાઈ રહેલી દવાઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપી રહી છે સરકાર

નવી દિલ્હી:  સરકારે કહ્યું છે કે દેશમાં તમામ નાની અને મોટી ફાર્માસ્યુટિકલ અને ખાતર કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ભારતમાં ઉત્પાદિત દવાઓની વિશ્વમાં વધતી માંગને ધ્યાનમાં રાખીને, તેના … Read More

ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્‌લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી

ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ” ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ અમદાવાદ: ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે … Read More

ગુજરાતના બે જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કેસ મળતાં ફફડાટ, 6 દર્દીઓના સેમ્પલ ટેસ્ટિંગ માટે પુના મોકલાયા

અમદાવાદ: કોરોના બાદ હવે ગુજરાતમાં નવા વાયરસની એન્ટ્રી થઈ છે. ગુજરાતના બે જિલ્લાઓમાં આ વાયરસ ફેલાયો છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ચાંદીપુરમ વાયરસના પ્રવેશની આશંકા છે. હિંમતનગર સિવિલમાં ચાંદીપુરમ વાયરસના 6 … Read More

જળવાયુ પરિવર્તનને કારણે ફંગસ માનવજાતિ માટે નવી બીમારીઓ લઈ આવી શકે છે

જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે પૃથ્વી પર ભયાનક સંકટની ચેતવણી આપી ફંગસ લાવી શકે માનવોને મારવાની નવી બીમારી, ફંગસ બની શકે છે માનવ જાતિ માટે ખતરોઃ વૈજ્ઞાનિકે આપી ચેતવણી નવીદિલ્હીઃ એક જાણીતા માઈક્રોબાયોલોજિસ્ટે … Read More

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત સિદ્ધપુર ખાતે બાલાજી હોસ્પિટલના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં

સિદ્ધપુરઃ સિધ્ધપુરની જનતાની આરોગ્ય સુવિધાઓમાં એક નવું સોપાન એવી “બાલાજી  હોસ્પિટલ”ના શુભારંભ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે પોતાના સંબોધનમાં પોતાના … Read More

યોગ દિવસઃ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે પાટણમાં ઉપસ્થિત રહેશે

ગાંધીનગરઃ પુરાણોથી ભારતની વૈશ્વિક ઓળખ સમા યોગદિને જયારે સમગ્ર વિશ્વએ સ્વીકાર કર્યો છે ત્યારે આવતીકાલે 21 જૂનના રોજ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી ‘સ્વયં અને સમાજ માટે યોગ’ની થીમ સાથે ગુજરાત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news