પાંડેસરામાં આવેલ જીઆઇડીસી કંપની ભીષણ આગઃ ચાર લોકો ઘાયલ
પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More
પાંડેસરા વિસ્તારમાં આવેલ પાંડેસરા જીઆઇડીસી ખાતે આવે પ્લોટ નં.-૧૬૩ ઉપર આવેલ પ્રેરણા મીલના ત્રીજા માળે અચાનક આગ લાગી હતી. આગ લાગવાની સાથે જ ભાગદોડ મચી ગઈ હતી. જોકે, સ્થાનિકો દ્વારા … Read More
વલસાડના વાપી ડુંગરી ફળિયામાં ૭ જેટલા ભંગારના ગોડાઉનમાં મોડી રાત્રે આગ લાગ્યાની ઘટના બની હતી. ગોડાઉનમાં આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને દોડધામ મચી હતી. સ્થાનિકોએ બનાવ અંગે … Read More
આજ કાલ આગ લાગવાની ઘટનાઓ ઘણી સામે આવી રહી છે. સુરતમાં બમરોલી રોડ પર આવેલી મનહર ડાઈંગ મિલમાં સોમવારે વહેલી સવારે ફરીથી ભીષણ આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્ટીમ … Read More
સુરત શહેરના અમરોલી બ્રિજ ઉપર આજે સવારે એક દોડતી મારૂતિ વાન અચાનક સળગી ઉઠતા વાહન ચાલકો આશ્ચર્યમાં પડી ગયા હતા. જોકે, વાન ચાલકે ખૂબ જ હોશિયારીથી બર્નિગ વાનને રોજ બાજુએ … Read More
સુરત શહેરના વેડરોડ રિવર પાર્ક સોસાયટીના એક મકાનમાં આગ અચાનક આગ ફાટી નીકળતા પરિવાર બુમાબૂમ સાથે દોડતું થઈ ગયું હતું. ઘટનાની જાણ બાદ સોસાયટીમાં અફરાતફરી નો માહોલ જોવા મળ્યો હતો. … Read More
રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ૧૦થી વધુ ફાયર … Read More
મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં મંગળવારે એક સ્ટૂડિયોમાં ભીષણ આગ લાગી હોવાના સમચાર પ્રકાશમાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ સ્ટૂડિયો ગોરેગાંવ લિંક રોડ પર આવલી ઈનઓર્બિટ મોલ નજીક આવેલ … Read More
સુરત શહેરના વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસેના ઘનશ્યામ નગરમાં આવેલા ઇલેક્ટ્રોનિકના ગોડાઉનમાં સવારે ૯ વાગે ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગનો કાફલો … Read More
ફાયર બ્રિગેડમાં સરાહનીય કામગીરી કરનારા ફાયર ચીફ ઓફિસર એમ.એફ દસ્તૂર ૩૧ જાન્યુઆરી ના રોજ નિવૃત્ત થયા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો . તેમણે વર્ષો સુધી ફાયર બ્રિગેડમાં આપી … Read More
સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેની લબ્ધિ કાપડ મિલમાં આગ લાગી ગઈ છે. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગી ત્યારે મિલમાં કામ કરતાં કામદારોને … Read More