રાજકોટમાં પસ્તી ભંડારમાં મોડી રાત્રે આગ લાગતાં ખળભળાટ મચ્યો

રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા પારેખ પસ્તી ભંડારમાં મોડી રાત્રે કોઇ કારણોસર ભીષણ આગ લાગી હતી. આથી આજુબાજુના વિસ્તારોમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે ૧૦થી વધુ ફાયર … Read More