ગુજરાતના ખેડૂતો માટે જલ્દી જ CMOમાંથી થશે આ મોટી જાહેરાત…
હવે કુદરતી માર વચ્ચે છેવટે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હવે સરકાર વહારે આવે અને કોઈ સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં ચારથી પાંચ … Read More
હવે કુદરતી માર વચ્ચે છેવટે ગુજરાતમાં ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. હવે સરકાર વહારે આવે અને કોઈ સહાય આપે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. અનેક જિલ્લામાં ચારથી પાંચ … Read More
ઉત્તર પ્રદેશ: જાલૌન જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ ગઈ. જ્યાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. તે જ સમયે એક ખેડૂત પર વીજળી પડી હતી જેના કારણે તેનું … Read More
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના ખેડૂતોને ખરીફ-૨૦૨૩ ઋતુ માટે ગુણવત્તા યુક્ત બીયારણોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તેમજ બીયારણ સમયસર મળી રહે તે માટે રાજ્યના કૃષિ વિભાગ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું … Read More
ગુજરાતનો પ્રત્યેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરતો થાય એ માટે મિશન મોડ પર કામ કરવા, ખેડૂતોને તાલીમ આપવા વિશેષ કાર્યયોજના તૈયાર કરવા અને તાલુકા તથા જિલ્લા મથકોએ પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ … Read More
રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ છે. ૨૪ કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની … Read More
વિધાનસભા ગૃહમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી બે વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવાનું સરકારનું આયોજન છે. આ માટે હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર … Read More
નાસિકના યેઓલા તાલુકામાં ડુંગળીની ખેતી કરતા ખેડૂત કૃષ્ણા ડોંગરેએ સોમવારે ૧.૫ એકરમાં તૈયાર ૧૨૫ ક્વિંટલ પાકમાં આગ લગાવી દીધી હતી. ડોંગરેનું કહેવું છે કે, તેણે પોતાના પાકને આગ લગાવી દેવાનો … Read More
દેશભરમાં આજકાલ વિચિત્ર હવામાન જોવા મળી રહ્યું છે. કેટલાક સ્થળોએ કાળઝાળ ગરમી પડી રહી છે તો કેટલાંક રાજ્યોમાં ભારે વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યું છે. … Read More
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું ૨.૨૭ મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે … Read More
બદલાતા હવામાનમાં કુશળ ખેતી વિષય પર આયોજિત કાર્યશાળાને સંબોધિત કરતા કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યુ કે, હવામાનની વધતી જતી વિપરીત અસરો કૃષિ વ્યવસ્થાતંત્ર અને ખેડૂતો માટે સૌથી મોટો પડકાર … Read More