દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ૨ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૦ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું … Read More

યમુનાને સાફ કરવા માટે ‘આઈ લવ યમુના’ અભિયાનનો પ્રારંભ

નવી દિલ્હી: દિલ્હી સરકારે બુધવારે યમુનાને સાફ કરવા માટે આઈટીઓથી ‘આઈ લવ યમુના’ અભિયાન શરૂ કર્યું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન દિલ્હીના પર્યાવરણ અને વન મંત્રી ગોપાલ રાયે કર્યું હતું. દિલ્હીની વિવિધ શાળાઓના … Read More

ધૂળના તોફાનથી દિલ્હી-NCRમાં હવાની ગુણવત્તા ખરાબ થઈ

નવી દિલ્હી: મંગળવારે દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (એનસીઆર)માં ધૂળના તોફાનથી વિઝિબિલિટી ઘટી ગઈ અને હવાની ગુણવત્તા સૂચકાંક ખરાબ થઈ ગયો. હવામાન વિભાગ (આઈએમડી)એ આ માહિતી આપી છે. વિભાગે જણાવ્યું … Read More

વાયુ પ્રદૂષણ ઘટાડવા સરકારે કડક પગલાં લીધાં, વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું: ગોપાલ રાય

નવી દિલ્હી: દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે સતત કડક પગલાં લઈ રહી છે, જેના પરિણામે રાજધાનીમાં વાયુ પ્રદૂષણ 30 ટકા ઘટ્યું … Read More

દેશભરમાં આગ ઝરતી ગરમીની ઈનિંગ શરુ, દિલ્હી સહિત અનેક રાજ્યમાં પારો ઊંચકાતા લોકો પરેશાન

ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર ૭૨ કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના તાપમાનમાં નવ ડિગ્રી સુધીનો વધારો થયો છે. મધ્યપ્રદેશમાં સોમવારે છ … Read More

દિલ્હીમાં કોવિડ-૧૯ના ૫૩૫ નવા કેસ, સંક્રમણ દર ૨૩%ને પાર, એક જ દિવસમાં ૫૦૯ લોકો સંક્રમિત

દિલ્હીમાં શનિવારે કોવિડ-૧૯માં ૫૩૫ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતા પ્રમાણે સંક્રમણનો દર ૨૩.૦૫% છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે ૧૯.૯૩ ટકાના સંક્રમણ દર સાથે … Read More

વાયુ પ્રદૂષણ સામે લડવા માટે તમામ રાજકીય પક્ષોના સાંસદો આગળ આવ્યા

ગુરૂગ્રામઃ સમાજમાં જાગૃતિ ફેલાવીને પર્યાવરણને બચાવવાની કડીને આગળ વધારવા માટે 25થી 26 માર્ચ દરમિયાન ગુરૂગ્રામના ધ ગેટવે રિસોર્ટ દમદમા લેક બાય તાજ ખાતે સંસદના સભ્યો માટે બે દિવસીય સ્વચ્છ હવા … Read More

સુરતવાસીઓ આનંદો…. આજથી સુરતથી ત્રણ દિશામાં ભરી શકાશે સીધી ઉડાન

સુરતઃ સુરતવાસીઓ માટે આનંદના સમાચાર છે. આજથી સુરથી ત્રણ દિશામાં સીધી ઉડાન ભરી શકાશે. દેશની રાજધાની દિલ્હી, પૂર્વમાં કોલકાતા અને દક્ષિણમાં બેંગલોર માટે સુરતથી એર એશિયા દ્વારા સીધી ફ્લાઇટ સેવાને … Read More

દિલ્લીમાં વરસાદ, કાશ્મીરમાં હિમવર્ષા, તાપમાન શૂન્યથી નીચે રહેશે : હવામાન વિભાગની આગાહી

દિલ્લીમાં આવતા અમુક દિવસો સુધી વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે. ભીષણ ઠંડી બાદ હવે ધીમે-ધીમે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે અમુક વિસ્તારોમાં ધૂમ્મસ છવાયેલુ રહ્યુ. વળી, ૨૯ જાન્યુઆરીના … Read More

દિલ્હી-NCRમાં ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી ૫.૮ તીવ્રતાના ઝટકા અનુભવાયા, લોકો દોડવા લાગ્યા

દિલ્હી-NCR માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવ્યા છે. ૩૦ સેકન્ડથી વધુ સમય સુધી આ ઝટકા અનુભવાયા. નેપાળમાં પણ ભૂકંપ અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.૮ માપવામાં આવી છે. ભૂકંપનું … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news