હરિયાણાના હથિનીકુંડ બેરેજથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનને વટાવી ગયું
છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ અને હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાન (૨૦૪.૫ મીટર)ને વટાવી ગયું છે. યમુનાના જળસ્તર વધ્યા બાદ દિલ્હીના નીચાણવાળા વિસ્તારોમાં … Read More











