રસી ના લેનારાઓને સૌથી વધુ અસર થાય છે

કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાએ ફરી એકવાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવા જણાવ્યું છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર … Read More

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન રસી બજારમાં વેચાણથી ઉપલબ્ધ થશે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર (સરકારી અને નિયમનકારી બાબતો) પ્રકાશ કુમાર સિંઘ ૨૫ ઓક્ટોબરે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી જમા કરાવી હતી. જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગી … Read More

દેશમાં ફૂલ્લી વેક્સિનેટેડની સંખ્યા ૬૮ કરોડને પાર

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના વાયરસથી સંક્રમિત વ્યક્તિઓને ત્રણ મહિના પછી જ કોવિડ-૧૯ની રસી આપવાનો નિર્દેશ આપ્યો છે. આમાં પ્રિકોશન ડોઝ પણ શામેલ છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) … Read More

અમદાવાદમાં બીજો ડોઝ ન લેનારને પોલીસ ફોન કરશે

અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાનો બીજો ડોઝ લેવાનો બાકી છે. તેમને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફોન કરી અને વેક્સિન લેવા માટે જાણ … Read More

૭ જાન્યુઆરી સુધીમાં ૨.૫ લાખ વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ

રાજ્યમાં ૧૫થી ૧૮ વર્ષ સુધીનાં કિશોરોને કોરોનાની રસી માટે આજથી રસીકરણ અભિયાનની શરૂઆત થઈ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ૧૫ થી ૧૮ વર્ષની વયના કિશોરોને કોરોના વેક્સિન આપવાના અભિયાનનો ગાંધીનગરના કોબાની … Read More

રસીમાં ફેરફાર કરીને સમસ્યાનો સામનો કરી શકાય છે : ડો. ગુલેરિયા

દર વર્ષે નવી ઈન્ફલ્યુએન્ઝા રસીનું ઉત્પાદન સૂચવે છે કે પરિવર્તનની સ્થિતિમાં હાલની રસીઓમાં ફેરફાર કરવો શક્ય છે. તેમણે કહ્યું કે રોગચાળાના નિષ્ણાતો વાયરસના પરિવર્તનમાં રસી ઓછી અસરકારક હોવાને લઈને ચિંતિત … Read More

બાળકોને રસી આપ્યા બાદ જ સ્કુલો શરૂ કરો : કોવિડ ટાસ્ક ફોર્સ

મહારાષ્ટ્રમાં ૮માંથી ૧૨મા ધોરણની સ્કૂલો શરૃ થઇ ગઇ છે. અત્યારે રહેલાથી આઠમાં ધોરણના વર્ગો શરૃ કરવાની વિચારણા થઇ રહી છે. આ અંગે પાલિકાએ પ્રાયમરી સ્કૂલો શરૃ કરવા માટે અનુકૂળતા ધર્શાવી … Read More

૧૦૦ કરોડ વેક્સિન ડોઝનો આંકડો પાર થતા વડાપ્રધાને કહ્યું આ ભારતીય વિજ્ઞાનની જીત છે

કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કોરોના વેક્સિનેશન રેકોર્ડ મુદ્દે કહ્યું કે, મહામારીના આ દોરમાં જે રીતે લોકોએ અનુશાસન જાળવ્યું, કોરોનાના તમામ દિશા-નિર્દેશોનું પાલન કર્યું તથા પોતાની ઈચ્છાશક્તિ, આત્મશક્તિ અને પોતાના વિશ્વાસને … Read More

કેન્દ્ર સરકારની મંજુરી આપી વૃદ્ધ દિવ્યાંગોને ઘર બેઠા મળશે વેક્સીન

આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર, ૬૦ વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેના ઘરની નજીક રસી મેળવી શકશે. આ સિવાય ૬૦ વર્ષથી ઓછી ઉંમરના વિકલાંગોને તેમના ઘરની નજીક રસીકરણની સુવિધા … Read More

ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો … Read More