દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે : સ્વાસ્થ્ય મંત્રી

ઓમિક્રોન વાયરસના સંભવિત ખતરાને જોતા સરકારે રસીકરણ ઝડપી બનાવવા પર અને લોકો રસી લે તેના પર ભાર મુકયો છે.બીજી તરફ ૫૦ ટકા લોકોને રસીના બે ડોઝ મળી ગયા હોવાથી આ … Read More

ભારતમાં રસીકરણનો આંકડો ૯૧ કરોડે પહોંચ્યો

કેરળમાં સોમવારે કોરોનાના નવા ૮૮૫૦ કેસો નોંધાયા હતા. જ્યારે વધુ ૧૪૯ લોકોના મોત નિપજ્યા હતા. કોરોનાથી કેરળમાં એક દિવસમાં ૧૭૦૦૭ લોકો સાજા થઇ ગયા હતા. જ્યારે એક્ટિવ કેસો ૧,૨૮,૭૩૬ પહોંચ્યો … Read More

WHO એ ભારતને આપી શુભેચ્છા : ૭૫ કરોડ ડોઝ આપ્યા

કેરળમાં રવિવારે કોરોનાથી ૨૮ હજાર લોકોને સાજા કરી લેવાયા હતા. જે વિસ્તારોમાં હાલ રસી પહોંચાડવામાં મુશ્કેલી આવી રહી છે ત્યાં ડ્રોનનો ઉપયોગ કરવાની કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલયે મંજૂરી આપી છે. આ … Read More

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક

કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર વેક્સિન છે અને હવે એક નવી સ્ટડીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કોરોના વેક્સિનનો એક ડોઝ પણ આનાથી થનારા મોતને રોકવામાં ઘણી હદ સુધી … Read More