વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન: રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ વિકાસ અને વિરાસતનો સંગમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના ગ્રોથનું ‘એન્કર રીજન‘ ગણાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની … Read More

સરહદ પર વિકાસ કામોના સંકલ્પનો સૂર્યોદય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાને રૂ.૩૫૮.૩૭ કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી

બનાસકાંઠા : સરહદ પર વિકાસના સંકલ્પના સૂર્યોદય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સીમાવર્તી સુઈગામ – નડાબેટ ખાતેથી રૂ. ૩૫૮.૩૭ કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુર્હુત તથા લોકાર્પણ કરીને બનાસકાંઠા જિલ્લાને વિકાસની ભેટ આપી … Read More

વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી દ્વારા કરાયેલ ૧૧ જેટલા વિવિધ પ્રકલ્પોના વર્ચ્યુઅલી લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ઇ-લોન્ચિંગની ખાસિયતો

સંતુલિત વિકાસ તરફ રાજયને વેગ મળે, પર્યાવરણની સાથે વિકાસ જળવાઈ રહે તેમજ ઉદ્યોગકારોને ease of doing businessનો આધાર મળે તે માટે રાજય સરકાર અવિરત પ્રયત્નો કરી રહી છે. જે અંતર્ગત … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

શા માટે બનાવવામાં આવી ભરૂચના દહેજ-2માં જીપીસીબીની નવી પ્રાદેશિક કચેરી? જાણો ભરૂચ ઔદ્યોગિક વસાહતની જાણવા જેવી માહિતી

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની ભરૂચ પ્રાદેશિક કચેરીનું લોકાર્પણ કરાવામાં આવેલ. ભરૂચ સ્થિત ઔદ્યોગિક વસાહતોનો વિકાસ ઝડપી થઈ રહ્યો હોય … Read More

વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

વિશ્વ પર્યાવરણ દિવસ-2025 કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫:  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૫મી જૂન ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનો ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ” એન્ડિંગ પ્લાસ્ટિક … Read More

ગુજરાત ગૌરવ દિવસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

૬૫માં ગુજરાત સ્થાપના દિવસની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ઘડતરમાં યોગદાન આપનારા સૌના સ્મરણનો અવસર આ ગુજરાત ગૌરવ દિવસ છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત અમૃતકાળમાં દેશ અને … Read More

રાષ્ટ્રીય ક્ષેત્રે અગ્રેસર ગુજરાતનું દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩ ટકા યોગદાન: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

:: મંત્રી શ્રી બલવંતસિંહ રાજપુત:: વડાપ્રધાન મોદીએ શરૂ કરેલી ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુપેરે આગળ ધપાવી રહ્યા છે વાઇબ્રન્ટ ગુજરાત જેવી વૈશ્વિક ઈવેન્ટથી વિશ્વના રોકાણકારો, ઉદ્યોગકારો અને મલ્ટીનેશનલ … Read More

“રાષ્ટ્રીય સ્ટાર્ટ અપ દિવસ”: ગુજરાતને સતત ૪ વર્ષ સુધી સ્ટેટ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં “બેસ્ટ પરફોર્મર” એવોર્ડ એનાયત

દેશમાં સ્ટાર્ટઅપ પોલિસીનું સફળ અમલીકરણ કરનાર પ્રથમ રાજ્ય ગુજરાત ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨,૫૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા હેલ્થકેર અને લાઇફસાયન્સ, આઇટી સેવાઓ તથા કૃષિ જેવા ટોચના ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સ કાર્યરત ભારત કુલ … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news