મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

રામનગરી અયોધ્યા બનશે વર્લ્ડ ક્લાસ સિટી, કેનેડાની કંપનીને મળી જવાબદારી

રામનગરી અયોધ્યાની કાયાકલ્પ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ માટે, કેનેડાના એલઇએ એસોસિએટ્‌સને કન્સલ્ટેંસી એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ કંપની અયોધ્યાનો પૂર્ણ વિકાસ, નગર આયોજન, પર્યટન, સિટી … Read More