અમરેલીમાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા માલસામાન ખાખ થયો

અમરેલી શહેરના ચકરગઢ રોડ ઉપર સોમનાથ ફર્નિચરગોડાઉનમાં લાકડાનો સામાન હોવાથી આગે વિકરાળ આગસ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી આસપાસના વિસ્તારમાં આગ લાગે તેવી સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિકોએ આગ પર કાબુ મેળવવા … Read More

અમરેલીના બાબરા શહેરમાં ગંદકીથી સ્થાનિકો પરેશાન થયા

હાલ કોરોના સંક્રમણ પણ ધીમે ધીમે રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં પણ વધી રહ્યું છે. અમરેલી શહેરમાં ૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે સ્વચ્છતા જળવાય રહે તે પણ જરૂરી છે … Read More

અમરેલીમાં પાર્કિંગમાં પડેલી બે કારમાં અચાનક આગ ફાટી નીકળી

અમરેલીના લાઠી રોડ પર આવેલા રાજુભાઈની ગેરેજમાં ખુલ્લા પ્લોટમાં લોગાન અને સ્કોર્પિયો કાર પાર્ક કરેલી પડેલી હતી. જેમાં અચાનક આગ ફાટી નીકળતા બંને કાર સળગી હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની … Read More

અમરેલીમાં મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ

છેલ્લા ૨ મહિનામાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે આગની ઘટનાઓ સામે આવી છે. તાજેતરની વાત કરીએ તો સાવરકુંડલામાં ટ્રક સળગી ઉઠી હતી. અમરેલી બાયપાસમાં રિક્ષામાં આગ લાગી હતી. લીલીયા રોડ ઉપર … Read More

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ

અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. અમરેલી શહેર,સાવરકુંડલા,રાજુલા જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ સહિત દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાદળ છાયું વાતાવરણ અને વાદળો આકાશમાં ઘેરાયા છે. આ પ્રકારના … Read More

અમરેલીના હિંડોરણા પુલ પાસે નર્મદાની પાઈપમાં ભંગાણ થતાં પાણીનો વ્યય થયો

રાજુલાના હિંડોરણા પુલ નીચે પસાર થતી ઘાતરવડી નદીમાં નર્મદાની જાફરાબાદ તરફ લાઈન જઇ રહી છે. જેમાં સતત ભંગાણ થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા ભંગાણ બાદ ફરી ભંગાણ થતા તંત્રની … Read More

અમરેલીના પાણી દરવાજામાં આવેલ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડોઓથી પ્રજા પરેશાન

અમરેલી શહેરમાં આવેલા પાણી દરવાજા વિસ્તારનો હાઇવે જેશીંગપરા, ચલાલા, બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારોને જોડતો મુખ્ય માર્ગ છે. અહીં સ્વામિનારાયણ મંદિર નજીકના રોડ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે અને પાણીના … Read More

અમરેલીના ખાંભા-ગીર પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાયા

ખાંભા અને ગીર પંથક સહિત મિતિયાળા અભ્યારણ નજીકના ગામડાઓમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. જેમાં ખાંભા, નાનુડી, ભાડ, વાંકીયા અને સાવરકુંડલાના મિતીયાળા, અમભરામપરા અને બગોયામાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હોવાનું જાણવા … Read More

અમરેલી દુધાળા ગામમાં ઘરોની છત પર સોલાર પેનલ લગાવાશે

આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની … Read More

બાબરકોટમાં નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ ઘટના દરમિયાન એક નું મોત : ૨ ઈજાગ્રસ્ત

જાફરાબાદઃ જાફરાબાદ તાલુકાના બાબરકોટ માં આવેલી નર્મદા સીમેન્ટ કંપનીમાં ક્લિન્કર પ્રોસેસિંગ દરમિયાન દુર્ધટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૧ વ્યક્તિનું મોત થયું હતું અને ૨ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં. આ બંને … Read More