સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાંના આક્ષેપ સાથેના વીડિયો વાયરલ

દાણીલીમડા વિસ્તારમાં વર્ષો જુનાં કુટીર ઉદ્યોગો જેવી નાની-નાની ફેક્ટરીઓનાં હિત માટે સરકાર અને કોર્પોરેશનની મદદથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં સભ્યો તથા હોદ્દેદારોએ વર્ષોનાં અથાક પ્રયત્ન અને નાણાંકીય ભોગ … Read More

એએમસીને ૪ મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી, તો કેટલી હશે ઓફલાઇન ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હાંકતા હોય છે. છતાં ચાર … Read More

Sabarmati River Pollution: અમને લોકોના જીવની ચિંતા છે, હાઈકોર્ટે એએમસીની ઈચ્છા શક્તિને લઈને લગાવી ફટકાર

હંમેશા સમસ્યાઓ જ જણાવો છો, કામગીરીમાં કોઈ પ્રગતિ જોવા મળી રહી નથીઃ હાઈકોર્ટ સુઓમોટોના આટલા વર્ષો બાદ પણ સાબરમતી નદીના પ્રદૂષણમાં કોઈ સુધારો નથીઃ હાઈકોર્ટ 375 એમએલડીના ત્રણ નવા એસટીપીનો … Read More

એએમસીના CEO હાઈકોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ એફિડેવિટ પર કોર્ટની માફી માંગે

અમદાવાદઃ સાબરમતી નદીમાં થઈ રહેલા પ્રદૂષણ મુદ્દે થયેલી સુઓમોટો અરજીમાં વધુ સુનાવણી દરમિયાન બુધવારે કોર્ટ મિત્ર હેમાંગ શાહ દ્વારા હાઈકોર્ટને એક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો. જે પ્રમાણે અમદાવાદના હાંસોલમાં પૂરતી … Read More

ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ કેસમાં કરાઈ રહેલી કામગીરીને લઈ એએમસીની ઝાટકણી કાઢી

અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદૂષણની જાહેરહિતની રિટની 21 જૂને થયેલી સુનાવણી દરમિયાન હાઈકોર્ટે અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશનને સાબરમતી નદીમાં થતા પ્રદૂષણને રોકવા માટે લેવાઇ રહેલા પગલા સંદર્ભે કરાયેલ કામગીરીને અંગે એએમસી સત્તાવાળાઓ … Read More

સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી

જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ … Read More

ZLDના નામે સાબરમતીમાં પ્રદુષણ ફેલાવતા સુએજ ફાર્મ અને બહેરામપુરા સ્થિત ટેક્સટાઇલ એકમોના કારણે સાબરમતી નદીને ક્યારેય ભરપાઈ ન થઇ શકે તેવું નુક્શાન થવાની ભિતી

બહેરામપુરા અને દાણીલિમડામાં 672 ટેક્સટાઇલ પ્રોસેસિંગ એકમોમાંથી નીકળતા વેસ્ટ દ્વારા સાબરમતી નદીને પ્રદુષિત કરવા બાબતે પિટીશન દાખલ કરવામાં આવી છે, નામદાર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં સુનાવણી હાથ ધરાઈ અમદાવાદઃ બહેરામપુરા અને … Read More

સાબરમતી નદી પ્રદૂષણઃ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રચેલી પેનલ રિપોર્ટ સબમિટ કર્યો, રિપોર્ટમાં કરાયેલી બે ભલામણો પણ એએમસીએ દર્શાવી અસંમતિ

આવતી મુદ્દત 11 ઓક્ટોબર સુધી કુલ 672 ઉદ્યોગોનું સંપૂર્ણ અહેવાલ રજૂ કરવા તેમજ  ZLD મંજૂરીની શરતોમાં કોઈપણ સુધારો નહીં કરવા હુકમ અમદાવાદ શહેરનાં સુએઝ ફાર્મ, બહેરામપુરા, દાણીલીમડાનાં ઉદ્યોગોએ ઝીરો ડિસ્ચાર્જની … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

કચરા વ્યવસ્થાપન અંગે લોકજાગૃત્તિ લાવતી સ્વચ્છતાની ટ્રેનઃ કાકરિયામાં ‘સ્વચ્છતા ટ્રેન’નો રચનાત્મક પ્રયાસ

અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news