અમદાવાદની અંકુર સ્કૂલમાં ભીષણ આગ, ૪ વિદ્યાર્થીઓએ ધાબા પર જઈ જીવ બચાવ્યો

શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી અંકુર ઈન્ટરનેશનલ સ્કૂલમાં શુક્રવારે સવારે ભીષણ આગ લાગવાનો બનાવ બન્યો છે. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ૧૦ ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને … Read More

સાબરમતી રિવરફ્રન્ટને ૫ કિમી લંબાવવાં ૮૫૦ કરોડનો ખર્ચ કરાશે

સાબરમતી રિવરફ્રન્ટ વધુ લાંબો બનાવવા માટે સેકન્ડ ફેજ શરૂ કરવા માટેની આગામી દિવસોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. ૧૧ કિલોમીટર લાંબા રિવરફ્રન્ટને વધુ ૫ કિમી જેટલી લંબાઈ આપવામાં આવશે. આ સાથે, … Read More

આણંદ નજીક એક્સપ્રેસ-વે પર લક્ઝરી બસમાં આગ ભભૂકી, ૨૫ મુસાફરોનો આબાદ બચાવ

ફાયર બ્રીગેડના ફાયર માર્સલોએ એક લાખ રૂપિયા પરત કરી પ્રમાણિક્તા દાખવી પુણેથી રાજસ્થાન જઈ રહેલી લક્ઝરી બસ સોમવારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ-વે પર આણંદ નજીકથી પસાર થઈ રહી હતી. ત્યારે લક્ઝરી … Read More

અમદાવાદમાં આગામી બે દિવસ યલો એલર્ટ રહેશેઃ હવામાન વિભાગ

રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગે મોટા આગાહી કરી છે. જે મુજબ આગામી બે દિવસ અમદાવાદમાં યલો અલર્ટ રહેશે. ત્રણ દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. કાળઝાળ ગરમી માટે અમદાવાદવાસીઓએ તૈયાર રહેવું … Read More

અમદાવાદમાં કોરોનાના કહેર સાથે હવા પણ બની ઝેરઃ દિલ્હી-પુના કરતા હવા બની વધારે દૂષિત

અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો કોરોના કહેર વચ્ચે અમદાવાદીઓ માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. એક તરફ શહેરીજનો કોરોનાનો માર સહન કરી રહ્યા છે … Read More

અમદાવાદમાં ફરીથી વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધ્યુ, પીરાણામાં સૌથી વધુ પ્રદૂષિત હવા

ગયા વર્ષે કોરોના મહામારીના પગલે લાગૂ કરાયેલા લૉકડાઉનમાં અમદાવાદમાં વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાર બાદ જનજીવન સામાન્ય બનતા ફરીથી વાયુ પ્રદૂષણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. … Read More

Breaking News : અમદાવાદના રિલીફ રોડ પર લાગી ભયંકર આગ, ફાયરની 15 ગાડીઓ ઘટના સ્થળે

અમદાવાદ: અમદાવાદના રિલીફ રોડ પર લાગી ભયંકર આગ. જૂની રિલીફ ટોકીઝની બાજુમાં આરબ ગલીમાં લાગી આગ. ફાયર બ્રિગેડની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળેના સમાચાર. એસીની દુકાનમાં લાગી આગ. આગ … Read More

ખાનપુરમાં બીએસએનએલની ઓફિસમાં આગઃ મોટી જાનહાનિ ટળી

ખાનપુર વિસ્તારમાં કામા હોટલ પાસે આવેલી પી એન્ડ ટી બિલ્ડીંગના છઠ્ઠા માળે એક ઓફિસમાં બુધવારે આગ લાગવાનો બનાવ બન્યો છે. બીએસએનએલની કંટ્રોલર ઓફ કોમ્યુનિકેશન એકાઉન્ટસ ગુજરાત રિઝયનની ઓફિસના એસીમાં આગ … Read More

અમદાવાદ શહેરના વધુ ૪ તળાવોનું થશે બ્યુટિફિકેશન

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નવા ૪ તળાવ બ્યુટીફિકેશન માટે સોંપવામાં આવ્યા છે. એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકાર દ્વારા ૧૧ તળાવ સોપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી આ તળાવોના … Read More

રાખરાજ : નારોલ વિસ્તારમાં અત્ર, તત્ર, સર્વત્ર ફેલાયેલા રાખના ઢગલા સ્વાસ્થ્ય માટે જોખમકારક

જીપીસીબીની ઉદાસીનતાના પગલે દિન-પ્રતિદિન રાખના ઢગલાઓમાં વૃદ્ધિ થતી જોવા મળી રહી છે જીપીસીબી દ્વારા દંડનીય કાર્યવાહી થાય તેવી જાગૃત નાગરિકો કરી રહ્યાં છે માંગ અમદાવાદઃ અમદાવાદના નારોલ વિસ્તારથી સાબરમતી નદી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news