ઔદ્યોગિક અકસ્માતોઃ ઔદ્યોગિક સલામતી અને પર્યાવરણ સુરક્ષાની જવાબદારી કોની?

રાજ્યમાં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી વણઝાર ક્યારે અટકશે…!? રાજ્યમાં ઔદ્યોગિક સલામતીનો છેદ ઉડી જતો જોવા મળી રહ્યો છે જરૂરી મેન પાવર વિના DISHની હાલત કાંડા કપાયેલા હાથ જેવી ઔદ્યોગિક સલામતીના નિયોમોના … Read More

વર્તમાન ઉપેક્ષિત સ્થિતિમાં DISH ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતો સંબંધિત અપેક્ષિત કાર્યો કરી શકતું નથી

ફેક્ટરી એક્ટ 1948 હેઠળ ડિરેક્ટોરેટ ઑફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ (DISH)ની રચના કરાઈ છે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ફેક્ટરીઓની કામગીરી ફરી શરૂ કર્યા બાદ ઔદ્યોગિક અકસ્માતોમાં વધારો 2022 અને 2023 બે … Read More

કાંકરિયા – મણિનગર – ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિ દ્વારા અમદાવાદના પનોતા પુત્રોનો અભિવાદન સમારોહ યોજાયો

અમદાવાદઃ કાંકરિયા – મણિનગર – ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિ દ્વારા અમદાવાદના પનોતા પુત્રોને સમ્માનિત કરવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ કાંકરિયા ખાતે આવેલા બળવંતરાય ઠાકોર મ્યુનસિપલ … Read More

સુવેજ ફાર્મ વાળા ઉદ્યોગ માફિયાઓ ખોટી તેમજ ગેરકાયદેસરની પ્રવૃત્તિ આચરી રહ્યાંના આક્ષેપ સાથેના વીડિયો વાયરલ

દાણીલીમડા વિસ્તારમાં વર્ષો જુનાં કુટીર ઉદ્યોગો જેવી નાની-નાની ફેક્ટરીઓનાં હિત માટે સરકાર અને કોર્પોરેશનની મદદથી અમદાવાદ હેંડ સ્ક્રીન એન્ડ પ્રિંટીંગ એસોસિયેશનનાં સભ્યો તથા હોદ્દેદારોએ વર્ષોનાં અથાક પ્રયત્ન અને નાણાંકીય ભોગ … Read More

મહત્વની બાબતઃ સામાન્યતઃ ઔદ્યોગિક એકમમાં લાગેલી ભીષણ આગના કિસ્સામાં જીપીસીબી દ્વારા એકમને દંડ સાથે કલોસર નોટિસ આપવામાં આવે છે

મહાલક્ષ્મી ફેબ્રિકમાં આગથી વાતારણમાં ફેલાયેલા પ્રદૂષણને જીપીસીબી દ્વારા માપવામાં ન આવ્યું હોવાની લોકોમાં ચર્ચા, જો માપવામાં આવ્યું હશે તો આંકડા બહાર આવે ત્યારે જાણી શકાશે વાસ્તવિક પ્રદૂષણની વિગતો કંપની રહેણાંક … Read More

ગુજરાતમાં ગેસ ગળતરથી થતા મોતોની વણઝાર, બેખોફ બનેલા પ્રદૂષણ માફિયાઓ કોના આશીર્વાદથી કરી રહ્યા છે મોતનું તાંડવ?

સુરત, કચ્છ અને હવે અમદાવાદ ક્યારે થશે નિર્દોષોના ગુનેગારોને સજા આ બનાવ અંગે ઘણા પ્રશ્નોના જવાબ મળવા હજુ બાકી છે. જેમ કે દેવી સિંથેટિક પાસે આ પ્રકારનો સ્પેન્ટ એસિડ વાપરવા … Read More

વધુ એક ઔદ્યોગિક અકસ્માત, નારોલમાં ગેસ ગળતરની ઘટનામાં 2 શ્રમિકોના મોત, 7 સારવાર હેઠળ

નારોલની દેવી સિન્થેટિક કંપનીમાં બની ગેસ ગળતરની ઘટના સાત શ્રમિકોને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખસેડાયા સારવાર હેઠળના શ્રમિકોમાંથી ત્રણની હાલત ગંભીર અમદાવાદમાં વધુ એક ઔદ્યોગિક અકસ્માતની ઘટના બનવા પામી છે. … Read More

એએમસીને ૪ મહિનામાં નળ, ગટર, રસ્તા, કચરા અંગેની ચાર લાખ ફરિયાદો મળી, તો કેટલી હશે ઓફલાઇન ફરિયાદ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ વર્ષ ૨૦૨૪-૨૪ માટે ૧૨ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કર્યો છે. મ્યુનિ.તંત્ર અને શાસકો સ્માર્ટ સિટીની ગુલબાંગ વખતોવખત હાંકતા હોય છે. છતાં ચાર … Read More

ગામડાં-શહેર સ્વચ્છ રહે, સ્વસ્થ રહે તે પૂજ્ય ગાંધીબાપુને આપણી યથાર્થ શ્રદ્ધાંજલિ : મંત્રી બલવંતસિંહ રાજપૂત

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ‘સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪’ કાર્યક્રમ યોજાયો અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે આયોજિત સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી(ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને … Read More

ફાર્મા કંપનીઓ દ્વારા કેમિકલયુકત પાણી છોડાતા નેસડા ગામના આગેવાનો દ્વારા ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને TDO ને આવેદનપત્રો અપાયા

અમદાવાદઃ ધોળકા તાલુકાના નેસડા ગામની સીમમાં ખાનગી ફાર્માસ્યુટીકલ કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા નેસડા ગામના આગેવાનો દ્વારા 25 સપ્ટેમ્બરના રોજ ધોળકાના પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news