ચંદ્રયાન-3 ટ્રાન્સલુનર ઓર્બિટમાં પ્રવેશ્યું

ચેન્નાઈ: ભારતીય અવકાશ એજન્સી (ISRO) એ સોમવારે મધ્યરાત્રિએ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી, જ્યારે જ્યારે તેણે ચંદ્રયાન-3ને ટ્રાન્સલુનર ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું. ISROએ ટ્વિટ કર્યું, ” ઇસ્ટ્રેક (ISTRAC) ખાતે … Read More

કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ

કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે  સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. … Read More

બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકસાનમાં કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનું પેકેજ

આખરે બિપોરજોય સહાય ચુકવવા સરકારે ઠરાવ કર્યો છે. કચ્છ અને બનાસકાંઠા જીલ્લા માટે ૨૪૦ કરોડનુ પેકેજ જાહેર કરાયુ હતું. જેમાં કેવી રીતે અરજી કરવી, કોને સહાય મળશે અને કોને નહિ … Read More

અમેરિકામાં કોરોનાને કારણે ફરી ચિંતાનો માહોલ

અમેરિકામાં કોરોના (કોવિડ -૧૯) એ ફરી એકવાર ચિંતા વધારી છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ ચેતવણી આપી છે કે યુ.એસ.માં કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા વધી રહી છે. … Read More

આગામી 24 કલાકમાં ગાજવીજ સાથે વાવાઝોડાની શક્યતા, હવામાન વિભાગે તેલાંગાણા માટે પ્રસિદ્ધ કર્યો અહેવાલ

હૈદરાબાદઃ હવામાન વિભાગે સોમવારે માહિતી આપતા જણાવ્યું છે કે તેલંગાણાના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વીજળી સાથે વાવાઝોડું આવવાની શક્યતા છે.  હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક હવામાન અહેવાલમાં, આદિલાબાદ, કોમરમ … Read More

વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ સિસ્ટમ 2025ની શરૂઆતમાં તૂટી શકે છેઃ અહેવાલ

નવી દિલ્હીઃ આબોહવા પરિવર્તનને લઇને ચિંતા વધારનારો એક અહેવાલ પ્રસિદ્ધ થયો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ સમુદ્રી પ્રવાહોની ગલ્ફ સ્ટ્રીમ પ્રણાલી 2025ની શરૂઆતમાં તૂટી શકે છે. આ પ્રણાલી … Read More

સંત સરોવર ડેમનાં દરવાજા ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે પાણીની આવક વધવાથી રવિવાર સવારે સંત સરોવરના ડેમ ચાલુ સીઝનમાં ત્રીજી વખત ખોલવા પડશે. જોકે હાલમાં સંત સરોવર ડેમમાં પાણીનું લેવલ ૫૫.૧૦ મીટર છે. … Read More

રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ, ૨૦ થી વધુ એમ્બ્યુલન્સની મદદથી દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હૉસ્પિટલમાં શિફ્ટ કરાયા

ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે આજે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હૉસ્પિટલમાં વહેલી સવારે ચાર વાગ્યે … Read More

પૂર અને વરસાદના કારણે ટુરિઝમ પર અસર, ચોમાસા દરમિયાન પ્રવાસીઓની સંખ્યા ઓછી

હિમાચલ પ્રદેશમાં સતત ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યનું પ્રવાસન ક્ષેત્ર ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખરાબ હવામાનને કારણે હિમાચલ પ્રદેશની હોટલોમાં બુકિંગ લગભગ બંધ થયું છે. જેના કારણે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news