જ્યાં જુઓ ત્યાં પાણી-પાણી દેખાય રહ્યું છે, ન્યૂયોર્કમાં પૂર જેવી સ્થિતિ

ન્યુયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. શુક્રવારે વાવાઝોડાને પગલે ભારે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ન્યૂયોર્કના … Read More

બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના, જામનગરમાં પિત્ઝામાંથી વંદો નીકળતાં આરોગ્ય વિભાગમાં ફરિયાદ

જામનગર: જામનગર શહેરમાં બે દિવસમાં બે પેઢીમાં વાસી ખોરાકની ઘટના સામે આવી છે. ગઈકાલે જામનગરના છાશ વાલા નામની દુકાનમાં આઈસ્ક્રીમ માંથી મૃત જીવાત મળી આવી હતી, ત્યારે આજે પટેલ કોલોની … Read More

પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More

ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ: ભારતની વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટી વિશ્વની જૈવવૈવિધ્યતાના ૭ ટકાથી વધુ

ગુજરાતમાં તા.૨ થી ૮ ઓકટોબર દરમિયાન તમામ ૩૩ જિલ્લા અને ૨૫૦ તાલુકાઓમાં ‘વન્ય પ્રાણી સપ્તાહ’ની વિવિધ રીતે ઉજવણી કરાશે ભારત જૈવવૈવિધ્યતાનું હોટસ્પોટ છે. પ્રાણીઓ અને વૃક્ષોની વિવિધ પ્રજાતિઓની વિશાળ શ્રેણીનું … Read More

ઈન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન અને અરણ્ય ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે સપ્તાહ દરમિયાન નિઃશુલ્ક પ્રવેશ અપાશે

ગીર ફાઉન્ડેશન- ગાંધીનગર દ્વારા તા.૦૨ થી ૮ ઑક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ- ૨૦૨૩‘ની ઉજવણી કરાશે ગાંધીનગરઃ પ્રતિ વર્ષ ગુજરાત સહિત દેશભરમાં તારીખ ૦૨થી ૦૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્યજીવ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવે છે. … Read More

સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પગલાં પર ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ભારતમાં સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડવા અને ગ્રીન સ્ટીલ માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા શુક્રવારે … Read More

૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાનઃ અંબાલાલ પટેલ

બંગાળાનું ચક્રવાત ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની શક્યતા ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું … Read More

આગામી તહેવારોની વણઝાર પહેલા નડિયાદમાંથી દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નડિયાદઃ નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂ.૪ લાખથી … Read More

સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, હવે મોંઘું નહીં થાય અમૂલનું દૂધ?!.. જાણો કંપનીએ શું જણાવ્યું કારણ

નવીદિલ્હીઃ દેશની સૌથી લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલનું દૂધ હવે મોંઘું નહીં થાય. સામાન્ય માણસ માટે આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news