ખેડામાં માવઠું થતાં વાતાવરણમાં બાફ અને અસહ્ય ઉકળાટથી લોકો પરેશાન

ખેડા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણ બદલાયો છે. આકાશમાં વાદળો છવાતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ હતી. તો બીજા દિવસે વહેલી પરોઢિયે જિલ્લાના અમુક સ્થળો ઉપર છુટો-છવાયા જગ્યાએ માવઠું થતાં ખેડૂતોના … Read More

અંકલેશ્વરના પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી

અંકલેશ્વર નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે વિકારણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગને પગલે સ્થાનિકોએ ડી.પી.એમ.સી ફાયર વિભાગમાં જાણ કરી હતી. … Read More

ફરી ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત થયા

આખા રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ થયા પછી વાતાવરણમાં પલટો આવ્યો છે અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. આજે સવારે સુરત વાતાવરણમાં … Read More

આકળી ગરમી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ગગડ્યો

ભારતીય હવામાન વિભાગ ના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાનમાં ફેરફાર પશ્ચિમી વિક્ષેપને કારણે થયો હતો. આગાહી મુજબ “આગામી ૪૮ કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં ૨-૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, ત્યારપછીના … Read More

આકાશમાં રાત્રે એક લાઈનમાં ચાર ગ્રહોનો નજારો જોઈ શકાશે

જો તમને આકાશ દર્શનનો શોખ હોય, ગ્રહો,તારાઓ જોવાનું ગમતું હોય પરંતું ટેલિસ્કોપ જેવું સાધન ન હોવાથી જોઇ શકતા ન હોય તો અત્યારે એક અનોખી ખગોળીય ઘટના તમે નરી આંખે જોઇ … Read More

વલસાડની અતુલ કંપનીમાં ભીષણ આગ લાગી

વલસાડની અતુલ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે. કંપનીમાં ભીષણ આગ લાગતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગની ઘટનાની જાણ ફાયરની ટીમને કરવામાં આવતા ફાયરની … Read More

રાજકોટ મનપા દ્વારા પાણીના નળમાં મોટર મૂકતા કે ડાયરેક્ટ પંપિગ કરતા લોકો સામે તવાઈ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી પાણીના નળમાં ઇલેક્ટ્રિક મોટર મૂકતા કે અન્ય કોઈ અનઅધિકૃત રીતે ડાયરેકટ પંપિંગ કરતા લોકો સામે પગલાં લેવા તેમજ શહેરમાં પીવાના પાણીમાં અન્ય સોર્સમાથી ભળતું ગંદુ પાણી … Read More

પાટણની કેનાલમાં પાણી છોડવાની માંગ કરતા ભાજપના પૂર્વ મહામંત્રી

પાટણ પંથકની સિંચાઇ વિભાગની રાજપુર કેનાલ તેમજ વત્રાસર કેનાલમાં એક પાણી (પાંચ દિવસ) માટે છોડવવામાં આવે તો ખેડૂતોની તકલીફ દુર થઇ શકે અને ગુગંડી પાટી,સાંડેસરા પાટી તેમજ પાટણ ગોલાપુર, રાજપુર, … Read More

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલીમાં વાદળછાયું વાતાવરણ

અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ છવાયું છે. અમરેલી શહેર,સાવરકુંડલા,રાજુલા જાફરાબાદ,પીપાવાવ પોર્ટ,શિયાળ બેટ સહિત દરિયાઈ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે વાદળ છાયું વાતાવરણ અને વાદળો આકાશમાં ઘેરાયા છે. આ પ્રકારના … Read More

વડોદરાના બે મોટા વિસ્તારોમાં આજે ૨૧ તારીખે પાણી વિતરણ નહીં થાય

વડોદરા મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર ૬૦૦ મી.મી. વ્યાસ પાણીની મુખ્ય ફિડર લાઇન મલ્હાર ચાર રસ્તા પાસે બ્રિજના પાઇલ ફાઉન્ડેશનમાં નડરરૂપ હોવાથી આ લાઇનનું શિફ્ટીંગનું કામ કરવાની કામગીરી કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news