TNPLની કેમિકલ ટાંકી સાફ કરતી વખતે ગૂંગળામણને કારણે બે લોકોના મોત

ચેન્નાઈ:  મંગળવારે તમિલનાડુના ઉત્તરીય ઉપનગર મનાલીમાં તમિલનાડુ પેટ્રોપ્રોડક્ટ્સ લિમિટેડ (TNPL)ના પરિસરમાં ખાલી કેમિકલ ટેન્ક સાફ કરતી વખતે બે કોન્ટ્રાક્ટ કામદારો ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ ટેન્કોનો ઉપયોગ કેમિકલ બેન્ઝીન … Read More

સંશોધન: પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ૨૦૨૦ અને ૨૦૪૦ની વચ્ચે વિશ્વભરમાં સંખ્યા બમણી થશે

નવી દિલ્હી: પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ૨૦૨૦ અને ૨૦૪૦ની વચ્ચે વિશ્વભરમાં સંખ્યા બમણી થશે અને મૃત્યુદર બમણાથી વધુ થવાની ધારણા છે, જેની સૌથી વધુ અસર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો … Read More

કચ્છઃ પુરાતાત્વિક ખોદકામથી ૫૨૦૦ વર્ષ જૂની હડપ્પાકાલીન વસ્તી હોવાનું સામે આવ્યું

કચ્છઃ ગુજરાતના કચ્છ જિલ્લાના જૂના ખટિયા ગામની બહારના વિસ્તારમાં ખોદકામ દરમિયાન ૫૦૦ કબરવાળા એક સામૂહિક કબ્રસ્તાન વિશે ખબર પડી હતી. આ ખોદકામ ૨૦૧૮-૧૯માં કેરલ યૂનિવર્સિટી અને કચ્છ યૂનિવર્સિટીના પુરતત્વવિદોએ સાથે … Read More

NTPCના કનિહા પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવાયો

ભુવનેશ્વર:  ઓડિશાના તાલચેરમાં નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના કનિહા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં શનિવારે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બેલ્ટને વ્યાપક નુકસાન થયું હતું. NTPC સૂત્રોએ જણાવ્યું હતું કે … Read More

૮ એપ્રિલે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં સૌથી લાંબા સમય સુધી સૂર્યગ્રહણ જોવા મળશે

વોશિંગ્ટન: વર્ષ ૨૦૨૪ સૂર્યગ્રહણ માટે ખાસ વર્ષ બની રહેશે. સૂર્યગ્રહણ દરમિયાન, ભારતમાં હિન્દુ સમુદાયના લોકો પૂજા કરે છે અને તેમના ઘરની બહાર નીકળવાનું ટાળે છે. વિશ્વના વિવિધ ધર્મો અને દેશોમાં … Read More

ઓસ્ટ્રેલિયાની ધરતી પર સંભવત ભયંકર દુષ્કાળ ૨૦ વર્ષ સુધી ચાલી શકે છેઃ રિસર્ચ

નવી દિલ્હી: દુનિયાના સૌથી નાના ખંડ અને વિશાળ દેશ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભયંકર દુકાળનો ખતરો મંડાઇ રહયો છે એવી ચેતવણી વૈજ્ઞાનિકોએ આપી છે. નવાઇની વાત તો એ છે કે થોડાક … Read More

મોરબીમાં ફેક્ટરીમાં લાગેલી આગ પર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો હતો

મોરબી, 04 એપ્રિલ (યુએનઆઈ) ગુજરાતના મોરબી તાલુકા વિસ્તારમાં ગુરુવારે પ્લાસ્ટિકના કારખાનામાં લાગેલી આગને ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી હતી . ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ ગુરુવારે જણાવ્યું હતું કે જાંબુડિયા ગામ નજીક … Read More

તેલંગાણાઃ સાંગારેડ્ડીમાં ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા પાંચ લોકોના મોત

હૈદરાબાદ:  તેલંગાણામાં હૈદરાબાદની હદમાં બુધવારે સાંજે સાંગારેડ્ડી જિલ્લાના ચાંદાપુરમાં એક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં પ્લાન્ટ મેનેજર અને ચાર કર્મચારીઓ સહિત ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા … Read More

રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ જશેઃ અંબાલાલ પટેલ

અમદાવાદ: આ વર્ષે ગુજરાત સહિત દેશભરમાં આકરી ગરમી પડવાની આગાહી છે. જૂન મહિના સુધી તાપમાનનો પારો ઉંચો રહેવાની શક્યતા છે. આ માટે આવતા અઠવાડિયાથી ગુજરાતના તાપમાનમાં ૩થી ૫ ડિગ્રી વધી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news