અમેરિકામાં ફરી કોરોનાનો કહેર! ટેસ્ટિંગ શરૂ, ત્રણ નવા વેરિયન્ટ્‌સ આવ્યા સામે

ચીનના વુહાનથી વાયરસના સ્વરૂપે દુનિયાભરમાં કહેર મચાવનાર કોરોના હજુ પણ ગયો નથી. બે વર્ષથી વધારે સમય સુધી ભારત સહિત દુનિયાભરના દેશોને બાનમાં લેનારા આ વિનાશક વાયરસે લાખો લોકોનો ભોગ લીધો. … Read More

રાજકોટમાં જકાતનાકા પાસે દુકાનમાં લાગી આગ, ફાયરની ૩ ટીમે બૂઝાવી

રાજકોટમાં વધુ એક આગની ઘટના સામે આવી છે. શહેરના મોરબી રોડ પર જકાતનાકા પાસે કિશાન ટ્રેડર્સ નામની દુકાનમાં વિકરાળ આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. સવારે દુકાનના માલિકે શટર ખોલતા … Read More

જીસીસીઆઈએ ગુજરાતની કેમિકલ ઈન્ડસ્ટ્રી સાથે મળીને હંમેશા પર્યાવરણને અનુકૂળ ઝડપી આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા પ્રયાસ કર્યો છેઃ યોગેશ પરીખ

તારીખ 3 નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કેમિકલ તેમજ પેટ્રો–કેમિકલ મિનિસ્ટ્રી દ્વારા આયોજિત રાઉન્ડ ટેબલ માં જી.સી.સી.આઈ દ્વારા પ્રતિનિધિત્વ  ગુજરાતના કેમિકલ ઉદ્યોગ દ્વારા પર્યાવરણ સંબંધિત વિવિધ સમસ્યાઓનું પ્રતિનિધિત્વ કરવા … Read More

ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા … Read More

અરવિંદ કેજરીવાલ પાસે ખાલી પોલ્યૂશન છે, સોલ્યૂશન કોઈ નથી,ભાજપે કર્યા ‘આપ’ પર પ્રહાર

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા અને સાંસદ મનોજ તિવારીએ આજે પ્રેસ વાર્તા કરીને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પાસે ફક્ત પોલ્યૂશન છે, સોલ્યૂશન નથી. પ્રદૂષણને લઈને આમ … Read More

દિલ્હીમાં BS-૬ સિવાયના તમામ ડીઝલ વાહનો પર પ્રતિબંધ,ટ્રકને પણ નહીં મળે એન્ટ્રી

દિલ્હીની હવા સતત ઝેરીલી થતી જઈ રહી છે અને હવે રાષ્ટ્રીય રાજધાનીની વાયુ ગુણવત્તા સૂચકાંક  અતિ ગંભીર શ્રેણીમાં પહોંચવાની નજીક છે, ત્યારે આવી ખતરનાક હાલતને જોતા વાયુ ગુણવત્તા પ્રબંધન આયોગે … Read More

આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને મળ્યો દેશમાં પ્રથમ ક્રમ

આણંદ કૃષિ યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાને સમગ્ર દેશમાં પ્રથમ ક્મ મળ્યો છે. દેશના ૩૬ કેન્દ્રમાંથી શ્રેષ્ઠ કેન્દ્ર અંગેનો બેસ્ટ પર્ફોમીંગ એઆઈસીઆરપી સેન્ટર ઓન બાયોલોજીકલ કંટ્રોલ એવોર્ડ એનાયત કરવામાં આવશે. દેશના … Read More

અલંગ ત્રાપજ રોડ પર ફર્નિચરમાં વિકરાળ આગ, ફર્નિચરનો જથ્થો બળીને ખાખ થઇ ગયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ત્રાપજ રોડ પર આવેલ ખાડા માં ફનીચરના સમાન માં રાત્રે વિકરાળ આગ લાગી હતી, આગ લાગતા લોકોનો ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. સમગ્ર બનાવ અંગે … Read More

મથુરામાં હોટેલમાં ભીષણ આગ,કર્મચારીઓ જીવતા સળગ્યા,એકની હાલત હજુ નાજુક

મથુરામાં વૃંદાવનની ગાર્ડન હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ અગ્નિકાંડમાં બે લોકોના જીવતા સળગી જવાથી મોત થઈ ગયા હતા, જ્યારે એક કર્મચારી દાઝી ગયો હતો. તેની હાલત ગંભીર છે. તેને … Read More

મોરબી દુર્ઘટના પર ચીની રાષ્ટ્રપતિ જિનપિંગે દુખ વ્યક્ત કર્યું

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલેલા શોક સંદેશમાં કહ્યું કે … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news