સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાના નિર્ણયમાં દખલ કરવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી:  સુપ્રીમ કોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનોજ તિવારીની રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં ફટાકડા પર લાદવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે.  જસ્ટિસ એએસ બોપન્ના … Read More

મોદીના જન્મદિવસ પર દિલ્હીથી 73 સ્વચ્છતા પ્રહરીઓ રામલલ્લાના દર્શન કરવા વિમાનમાં જશે

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર, દિલ્હીથી 73 ‘સ્વચ્છતા પ્રહરીઓ’ (સફાઈ કામદારો)ની એક ટીમ રામ લલ્લાના દર્શન કરવા અને તેમના સ્વસ્થ અને લાંબા આયુષ્યની કામના કરવા અયોધ્યા જશે. … Read More

ગુજરાત ઇ-વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે ઉદ્‌ઘાટન

ગુજરાતની પાવનભૂમિ પર આવવુ એ મારા માટે સુખદ અનુભવઃ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ ગાંધીનગરઃ ભારતને પ્રથમ ઇ-વિધાનસભા મળી છે. ગુજરાત ઇ વિધાનસભાનું રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના હસ્તે લોન્ચિંગ થયુ છે. એટલે કે … Read More

જી૨૦માં આવેલા ચીનના પ્રતિનિધિમંડળ પાસે રહસ્યમય બેગથી હંગામો, હોટલ તાજમાં કલાકો સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો

નવીદિલ્હીઃ જી૨૦ સમિટ સમાપ્ત થઈ પરંતુ સૂત્રો પાસેથી મોટા સમાચાર સામે આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે જી૨૦ સમિટ દરમિયાન હોટલ તાજ પ્લેસમાં ચીનના પ્રતિનિધિમંડળની રહસ્યમય બેગથી હંગામો મચી … Read More

દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી

નવીદિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી દેશમાં ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી રહ્યા છે. જેથી વાયુ પ્રદુષણ ઘટાડી શકાય. નીતિન ગડકરીએ ડીઝલ એન્જિન પર ૧૦ … Read More

હવાની ગુણવત્તા સુધારવા માટે 13 હોટસ્પોટ માટે એક્શન પ્લાન બનાવવામાં આવશે

નવી દિલ્હી:  દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે જણાવ્યું હતું કે પ્રદૂષણ ઘટાડીને હવાની ગુણવત્તામાં વધુ સુધારો કરવા માટે 13 હોટસ્પોટ્સ માટે અલગ એક્શન પ્લાન બનાવવામાં આવશે. પર્યાવરણ અને વિન્ટર … Read More

રાજસ્થાનના ભરતપુરમાં બસ સાથે ટ્રેલરની ટક્કરથી ભાવનગરના 11 શ્રદ્ધાળુઓના મોત

ભરતપુર:  રાજસ્થાનના ભરતપુર જિલ્લાના લખનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બુધવારે વહેલી સવારે ટ્રેલર પાર્ક કરેલી બસ સાથે અથડાતા 11 શ્રદ્ધાળુઓના મોત થયા હતા જ્યારે લગભગ 15 લોકો ઘાયલ થયા હતા. સત્તાવાર … Read More

ત્રિપક્ષીય કરાર: ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતના ડેરી ઉદ્યોગની ક્રાંતિકારી પહેલ થઇ છે. ગાયનાં ગોબરમાંથી ગેસ અને હાઇડ્રોજન બનાવવાની યોજનાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ૨૦૨૫ સુધીમાં પ્રારંભિક તબક્કામાં ૪ બાયોગેસ પ્લાન્ટની સ્થાપના કરવામાં … Read More

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

મણિપુરના ઉખરૂલની ધરતી ફરીથી ધ્રુજી, ૫.૧ ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો

મણિપુરમાં સોમવારે રાત્રે ૧૧.૦૧ કલાકે આ ભૂકંપ આવ્યો હતો. હાલમાં કોઈ જાન-માલના નુકસાનની માહિતી નથી. તમને જણાવી દઈએ કે ૨૧ જુલાઈએ ઉખરૂલ જિલ્લામાં ૩.૫ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. મણિપુરના … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news