વડા પ્રધાને જળ જીવન મિશન એપ લોન્ચ કરી

વડાપ્રધાન મોદીએ દેશના અલગ અલગ ગ્રામ પંચાયતો સાથે ગુજરાતના માત્ર એક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના પીંપળી ગામના ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. મોદીએ રમેશભાઈ પટેલનુ નામ બોલતા ગ્રામજનોમાં ખુશી … Read More

પીએમ મોદીએ કરી ‘મન કી બાત’ : નદીને ‘મા’ કહેવાય છે તો પ્રદૂષિત કેમ થઈ જાય છે?

પીએમ મોદીએ આજે મન કી બાત થકી દેશને સંબોધિત કર્યો હતો.મન કી બાતનો આ ૮૧મો એપિસોડ હતો. તેમણે આર્થિક સ્વચ્છતાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, એ વાત સાચી છે કે, … Read More

ગુજરાતના સીએમ બન્યા બાદ પ્રથમવાર ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નવી દિલ્હીની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા.

ગુજરાતના મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ  ભૂપેન્દ્રભાઈ પટેલ ભારતના રાષ્ટ્રપતિ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તેમજ અન્ય નેતાઓને મળવા દિલ્હી પહોંચ્યા છે. પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદજી તેમજ ઉપ રાષ્ટ્રપતિ  એમ.વૈંકેયા … Read More

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની ગાંધીનગર ખાતે થઈ શપથવિધિ. ૧૦ કેબિનેટ મંત્રીશ્રીઓ – ૦૫ રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રીશ્રીઓ અને ૦૯ રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓએ લીધા … Read More

ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા

ગુજરાતના રાજયપાલ દ્વારા નવનિયુકત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલને હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરાવડાવ્યા હતા. બરોબર 2-20 મિનિટે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીશ્રી તરીકેના પોતાના હોદ્દા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા. શપથ … Read More

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી.

જીએનએ : ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો.. ગુજરાતના 17 માં મુખ્યમંત્રી તરીકે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં … Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, આવતીકાલે થઇ શકે છે નવી મુખ્યમંત્રીના નામની જાહેરાત

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આજે મુખ્યમંત્રી પદેથી પોતાનું રાજીનામું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને ગાંધીનગરમાં રાજભવન ખાતે મળીને સુપ્રત કર્યું હતું. જે બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. મુખ્યમંત્રી વિજયભાઈ … Read More

એક વર્ષ સુધી પીવાના પાણીની તકલીફ નહીં પડે : નીતિન પટેલ

સરદાર સરોવર યોજના દ્વારા રાજયના ચાર કરોડથી વધુ નાગરિકોને પીવાનુ પાણી પૂરૂ પાડવામા આવી રહ્યુ છે અને લાખો ખેડૂતોને સિંચાઈ માટે તથા લાખો પશુઓને પીવાનું પાણી પૂરૂ પાડવામાં આવી રહ્યુ … Read More

જળવાયુ પરિવર્તન મુદ્દે ભારતે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં મહત્ત્વના પગલાં લીધા

ભારત યાત્રા પહેલાં બ્રિટન વડાપ્રધાને મોદીના ભારોભાર વખાણ કર્યા બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસને ભારત પ્રવાસે આવે તે પહેલા જ મહત્વનું નિવેદન આપ્યું છે. બોરિસ જોનસને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભારોભાર … Read More

પૂણેમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં આગ લાગતા અફડાતફડીઃ ૫ના મોત

છ લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા, આગ સીરમ ઇન્સ્ટિટ્યૂટના નિર્માણધીન બિલ્ડિંગમાં લાગી હતી જેથી વેક્સિનના ઉત્પાદન પર કોઇ અશર થવાની શક્યતા નથી, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ પૂણેની વેક્સિન બનાવતી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news