કેદારનાથ ધામ પાસે ગ્લેશિયરમાં હિમસ્ખલનથી હડકંપ, યાદ આવી ગઇ ૨૦૧૩ ની ત્રાસદી

કેદારનાથ ધામ પાછળ સ્થિત ચૈરાબાડી ગ્લેશિયરમાં હિમસ્ખલન થયું છે. જોકે હજુ સ્પષ્ટ થયું નથી કે ગ્લેશિયરમાં પત્થર પડ્યા છે અથવા પછી હિસ્મખન થયું છે. વહિવટીતંત્રએ એનડીઆરએફની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને … Read More

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટતા તબાહીઃ અનેક લોકો તણાયાંની આશંકા

૧૫૦થી વધુ લોકોના મોતની આશંકા, ૧૦ હજારથી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું અનુમાન, શ્રીનગર, ઋષિકેશ અને હરિદ્વાર સુધી એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું રેણી ગામમાં મોટી તારાજીની આશંકા, રેસ્ક્યુ ટીમ … Read More